નાગ-નાગણી પ્રણયક્રીડા ભાગ્યેજ જોવા મળતી હોય છે.ખાસ સરી સૃપો નો સળવળાટ ગરમીના દિવસોમાં થતો હોય છે.આજે આ પરણયકિડા નો અદભુત નજારો દામનગર પાસેના ઘૃફણીયા ગામની વાડી વિસ્તારમાં જોવા મળ્યો હતો.આ રોમાંચક અને અવિસ્મરણીય દ્રશ્યોને નજીક થી જોનારા લોકોને દિવસો સુધી યાદ રહેશે.ત.અહેવાલ અતુલ શુકલ દામનગર.
Uncategorized
વડિયા તાલુકા ના બરવાળા બાવળ ના પીઢ કોંગ્રેસ અગ્રણી સરપંચ શ્રી તેમજ પૂર્વ અમરેલી જિલ્લા
વડિયા તાલુકા ના બરવાળા બાવળ ના પીઢ કોંગ્રેસ અગ્રણી સરપંચ શ્રી તેમજ પૂર્વ અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રવજીભાઈ લીબાભાઈ પાઘડાળ ના ધર્મ પત્ની સ્વ.જયાબેન રવજીભાઈ પાઘડાળ નું દુઃખદ અવસાન થયેલ .જે દુઃખદ ઘટના માં સહભાગી બનવા શ્રી પરેશભાઈ ઘાનાણી (નેતા-વિરોધ પક્ષ ગુજરાત) તેમજ ધર્મેન્દ્રભાઈ પાનસૂરિયા .ભીખુભાઇ વોરા હાજર રહ્યા..ૐ શાંતિ જય સ્વામિનારાયણ.. ન્યૂઝ રાજુ […]
હાથના કર્યા હૈયે વાગ્યા. રાજ્યમાં પેટ્રોલ ડીઝલના કમ્મર તોડ સામે બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આકરી પ્રતિક્રિયા આપી રોષ વ્યકત કર્યો
હાથના કર્યા હૈયે વાગ્યા. રાજ્યમાં પેટ્રોલ ડીઝલના કમ્મર તોડ સામે બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આકરી પ્રતિક્રિયા આપી રોષ વ્યકત કર્યો /—-/////////—////–//—///////// સમગ્ર દેશ અને રાજ્યમાં કોરોના વાયરસના કારણે લોકોનું જીવન દોહ્યલું બન્યું છે ત્યારે એવા સમયે રાજ્યના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન પ્રજાની માથે મોંઘવારીનો હથોડો મારી રહ્યા હોવાનું રોષ પૂર્વક લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે […]
વડિયા માં ઘણા વર્ષો થી મામલતદાર સાહેબ ની પોસ્ટ ખાલી હતી આમ જનતા ખૂબ હેરાન હતી
અમરેલી વડિયા માં ઘણા વર્ષો થી મામલતદાર સાહેબ ની પોસ્ટ ખાલી હતી આમ જનતા ખૂબ હેરાન હતી કોઈ કામ માલતદાર ઓફીસ ના થતા ન હતા.. છેલ્લા આઠ દિવસથી બગસરા થી બદલી થઈ મામલતદાર ભીંડી સાહેબ તેમજ પટોળીયા સાહેબ વડિયા આવતા જે જુના પેન્ડિંગ કામ આમ જનતા હતા તે ફટાફટ થવા મંડતા વડિયા સરપંચ તેમજ ભાજપ […]
કોરોનામુક્ત ગુજરાત માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ : પ્રભારીમંત્રીશ્રી જાડેજા*
*કોરોનામુક્ત ગુજરાત માટે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ : પ્રભારીમંત્રીશ્રી જાડેજા* *અમરેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંત્રીશ્રીએ અનુરોધ કર્યો* *આયોજન હેઠળના કામો સમયબદ્ધ રીતે ગુણવત્તાયુક્ત અને જનસુવિધાલક્ષી થાય તે જોવા પ્રભારીમંત્રીશ્રીનો અનુરોધ* અમરેલી, તા: ૧૬ જુન ૨૦૨૦ અમરેલી પ્રભારીમંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જિલ્લા આયોજન મંડળ હેઠળ હાથ ધરાતા કામો સમયબદ્ધ રીતે ગુણવત્તાયુક્ત અને જનસુવિધાલક્ષી થાય તે જોવા […]
અમરેલી જિલ્લાનું વડિયા ગામ ગ્રામપંચાયત સંચાલિત સુરગવાળા સ્કૂલ મા વિનામૂલ્યે પ્રેવેશ.
અમરેલી જિલ્લાનું વડિયા ગામ ગ્રામપંચાયત સંચાલિત સુરગવાળા સ્કૂલ મા વિનામૂલ્યે પ્રેવેશ. કોરોના કાળ મા ગસરપંચ દંપતિ લોકો ની આર્થીક મદદે આવ્યુ, સંપૂર્ણ ફી ભોગવશે વડિયા કોરોના કાળ મા લોકો ની આર્થીક મુશ્કેલીઓ વધી છે ત્યારે શિક્ષણ ફી નો પ્રશ્ન હાલ સમગ્ર રાજ્ય મા ચકડોળે ચડ્યો છે. વડિયા ની ગ્રામપંચાયત સંચાલિત શ્રી સુરગવાળા સાર્વજનિક હાઈસ્કૂલ મા […]
અમરેલી જીલ્લાના લાઠી તાલુકાનું છેવાડાનું મુળીયાપાટ ગામે આજે બપોર બાદ ઘનઘોર અંધારું થતાં ૩ કલાકે ૨૦ મીનીટ સુધી ધોધમાર વરસાદ
અમરેલી જીલ્લાના લાઠી તાલુકાનું છેવાડાનું મુળીયાપાટ ગામે આજે બપોર બાદ ઘનઘોર અંધારું થતાં ૩ કલાકે ૨૦ મીનીટ સુધી ધોધમાર વરસાદ વરસી જતા અડધો ઈંચ થયો હતો.સીમ વિસ્તારમાં વાવણી પછીનાં આજના વરસાદ થી ખેડુતો ખુશ-ખુશાલ થયાં છે.અહીંથી પસાર થતી રંઘોળી નદીમાં ઉપરવાસમાં થયેલ વરસાદ થી પાણી આવતાં ગ્રામજનોમાં હરખ હતો.અહેવાલ અતુલ શુકલ દામનગર.
તારીખ/15/06/2020/ના રોજ ના સન્માન પત્ર કોરોના મહામારી વચ્ચે પોતાના સ્વાસ્થ્ય અને
તારીખ/15/06/2020/ના રોજ ના સન્માન પત્ર કોરોના મહામારી વચ્ચે પોતાના સ્વાસ્થ્ય અને પરિવાર ની ચિતા કર્યા વગર રાત દિવસ જે કામગીરી કરી રહ્યા છે જનતા ની સેવા કરનાર પાટડી પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા એવા પો સ ઇ વિ, એન, ચૌધરી સાહેબ / તેમજ નંદિતાબેન એન પટેલ was ખેર જે એલ /આપ શ્રી જે આ ઉમદા […]
જૂનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકાનું ચુડા સોરઠ ગામ શ્રીમતિ એ.બી.યુ.દોશી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક
જૂનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકાનું ચુડા સોરઠ ગામ શ્રીમતિ એ.બી.યુ.દોશી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શ્રી સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતિ એ.બી.યુ.દોશી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામા માર્ચ ૨૦૨૦માં લેવામાં આવેલ ધોરણ ૧૨ ની પરીક્ષા માં પાસ થયેલ વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકો ને ખૂબ ખૂબ અભિનંદન. આગળ પણ આવીજ પ્રગતિ કારો એવી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા તેરૈયા બી.એસ. […]
અમરેલી કોવિડ-૧૯ રિપોર્ટ*_ *૪ મૃત્યુ : ૧૧ ડિસ્ચાર્જ : ૧૨ એક્ટિવ કેસ : કુલ ૨૭ પોઝિટિવ કેસ*
_*અમરેલી કોવિડ-૧૯ રિપોર્ટ*_ *૪ મૃત્યુ : ૧૧ ડિસ્ચાર્જ : ૧૨ એક્ટિવ કેસ : કુલ ૨૭ પોઝિટિવ કેસ* અમરેલી, તા: ૧૫ જુન ૨૦૨૦ આજે તા. ૧૫ જુનના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯નો વધુ ૧ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. ૧૦ જુનના અમદાવાદથી આવેલા બગસરાના ૫૧ વર્ષીય મહિલાનો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ, આ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને કોરેન્ટાઈન […]









