*નેશનલ યુથ એવોર્ડ માટે ૨૦ જૂન સુધીમાં ફોર્મ મોકલી આપવા જોગ* અમરેલી, તા: ૧૫ જુન ૨૦૨૦ ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૭/૧૮ અને ૨૦૧૮/૧૯ ના નેશનલ યુથ એવોર્ડ માટે તારીખ ૨૭-૫-૨૦૧૯ થી ૨૬-૬-૨૦૨૦ સુધીમાં MyGov વેબસાઇટની ઉપરથી મંગાવવામાં આવેલ છે. આ એવોર્ડનો ઉદ્દેશ ૧૫ થી ૨૯ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવાઓને તથા […]
Uncategorized
ઉમેદવારો રોજગાર કચેરીમાં ઓગસ્ટ-૨૦૨૦ સુધી નામ નોંધણી રીન્યુ કરાવી શકશે*
*ઉમેદવારો રોજગાર કચેરીમાં ઓગસ્ટ-૨૦૨૦ સુધી નામ નોંધણી રીન્યુ કરાવી શકશે* અમરેલી, તા: ૧૫ જુન ૨૦૨૦ જિલ્લા રોજગાર કચેરી અમરેલી ખાતે નોંધાયેલ રોજગારવાંછુ ઉમેદવારોને જણાવવાનું કે કોરોના વાયરસ મહામારીના કારણે ૨૫-૩-૨૦૨૦ થી ૩૧-૫-૨૦૨૦ના લોકડાઉન દરમિયાન રોજગાર કચેરીઓની સેવાઓ મુલતવી રહેતાં જે ઉમેદવારો ને પોતાની નામ નોંધણી માર્ચ ૨૦૨૦ થી મે ૨૦૨૦ દરમિયાન રિન્યુઅલ કરાવવાની હતી પરંતુ […]
કારકિર્દીને મૂંઝવતા પ્રશ્નો માટે કેરિયર કાઉન્સિલિંગ સેવા કાર્યરત*
*કારકિર્દીને મૂંઝવતા પ્રશ્નો માટે કેરિયર કાઉન્સિલિંગ સેવા કાર્યરત* *રોજગાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે* અમરેલી, તા: ૧૫ જુન ૨૦૨૦ હાલ નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશ અને દુનિયામાં પ્રયત્નો થઇ રહ્યા છે સરકાર દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે તેવા સમયમાં યુવાનો અને રોજગારવાંચ્છુઓ ઘરમાં રહીને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ ઘરે બેઠા મેળવે […]
કારકિર્દીને મૂંઝવતા પ્રશ્નો માટે કેરિયર કાઉન્સિલિંગ સેવા કાર્યરત*
*કારકિર્દીને મૂંઝવતા પ્રશ્નો માટે કેરિયર કાઉન્સિલિંગ સેવા કાર્યરત* *રોજગાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે* અમરેલી, તા: ૧૫ જુન ૨૦૨૦ હાલ નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે દેશ અને દુનિયામાં પ્રયત્નો થઇ રહ્યા છે સરકાર દ્વારા લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે તેવા સમયમાં યુવાનો અને રોજગારવાંચ્છુઓ ઘરમાં રહીને રોજગાર કચેરીની વિવિધ સેવાઓ ઘરે બેઠા મેળવે […]
૧૪મી જુન રક્તદાતા દિવસ નિમિતે ભાવનગર બ્લડ બેન્ક દ્રારા યોજાયેલ શ્રેષ્ઠ ૧૪ રક્તદાન આયોજક સંસ્થાઓને સન્માનવાના કાર્યક્રમમાં શ્રી
૧૪મી જુન રક્તદાતા દિવસ નિમિતે ભાવનગર બ્લડ બેન્ક દ્રારા યોજાયેલ શ્રેષ્ઠ ૧૪ રક્તદાન આયોજક સંસ્થાઓને સન્માનવાના કાર્યક્રમમાં શ્રી આર.જે.એચ.હાઈસ્કૂલ ઢસા જઁ. નાં N.S.S.યુનિટ નાં પ્રો. ઓફિસર આર.બી.હેરમા સાહેબ અને બી.ડી. સાકરીયા સાહેબને ભાવનગર બ્લડ બેંકના ટ્રસ્ટી શ્રી પ્રદિપભાઈ દેસાઈ નાં હસ્તે સન્માન પત્ર આપી થેલેસેમિયા અને જરૂરિયાતમંદ લોકો સુધી રક્તદાન કેમ્પો કરી લોહી પહોંચાડવા બદલ […]
લોકોના જાન-માલની સુરક્ષા અને સલામતીની જવાબદારી તંત્રની હોય છે.નધણીયાત પશુઓ
લોકોના જાન-માલની સુરક્ષા અને સલામતીની જવાબદારી તંત્રની હોય છે.નધણીયાત પશુઓ જાહેર રસ્તાઓ પર અડીંગો જમાવીને બેસતા હોય,જેમાં ખાસ આખલાઓને કારણે કેટલાય લોકો જખ્મી થયાં હોય તેમજ મોતને ભેટ્યા હોય એવા બનાવો બનતા હોય છે.આ તસ્વીરો દામનગરમાં આવેલ સરદાર ચોક સર્કલ પાસેની છે.અહિયાં કાયમ માટે રેઢિયાળ પશુઓ રસ્તા ઉપર બેસી રહેતાં હોય નજીકમાં શાક માર્કેટ,હવેલી,હાર્દસમો વિસ્તાર […]
આજે જ્યારે સમગ્ર દેશ માં કોરોના જેવો જીવલેણ વાયરસ ફેલાયેલો છે ત્યારે આ વાયરસ સામે લડવા
આજે જ્યારે સમગ્ર દેશ માં કોરોના જેવો જીવલેણ વાયરસ ફેલાયેલો છે ત્યારે આ વાયરસ સામે લડવા તેમજ સાવચેતી રાખવા માટે તેમજ મો પર માસ્ક પહેરી રાખવા માટે બહેરામપુરા ખોડીયાર નગર શ્રમજીવી વિસ્તાર માં જાગૃતિ લાવવા માટે ફ્રી માં માસ્ક વિતરણ કરવામાં આવ્યું જેમાં આશરે 250થી 300 લોકો ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું આ ભગીરથ કાર્ય […]
અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર વી.આર.ખેર સાહેબ તથા પો.સબ ઇન્સ. એમ.ડી.મકવાણા સાહેબ તથા પો.સબ ઇન્સ. એમ.બી.રાણા સાહેબની અન્ય જીલ્લામાં બદલી થતા સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદાય કાર્યક્રમ યોજાયો.*
*અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સપેક્ટર વી.આર.ખેર સાહેબ તથા પો.સબ ઇન્સ. એમ.ડી.મકવાણા સાહેબ તથા પો.સબ ઇન્સ. એમ.બી.રાણા સાહેબની અન્ય જીલ્લામાં બદલી થતા સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા વિદાય કાર્યક્રમ યોજાયો.* * હાલમાં ચાલી રહેલા કોરોના વાયરસ COVID-19 વાયરસ ફેલાઇ નહી તે માટે લોકડાઉનમાં ખુબ જ ઉમદા અને પ્રશંસનિય કામગીરી કરનાર તેમજ અમરેલી શહેરમાં […]
અમરેલી શહેર વિસ્તારમાં શરીર સબંધી તેમજ હથીયાર સબંધીના અનેક ગુન્હામાં સંડોવાયેલ કુખ્યાત ઈસમ ઈરફાન ઉર્ફે
અમરેલી શહેર વિસ્તારમાં શરીર સબંધી તેમજ હથીયાર સબંધીના અનેક ગુન્હામાં સંડોવાયેલ કુખ્યાત ઈસમ ઈરફાન ઉર્ફે ટાલ્કીને દેશી તમંચા તથા જીવતા કારતૂસ સાથે પકડી મજકૂર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ ટીમ * અમરેલી જીલ્લામાં લુખ્ખા તત્વોનો આતંક ડામવાના અર્થે તકેદારીના ભાગરૂપે અમરેલી જીલ્લામાં સુલેહ શાંતિ જળવાય રહે જે અનુસંધાને ચુસ્તપણે અમલવારી કરાવવા માટે જીલ્લા […]
અમરેલી જીલ્લાના ખાંભા ગીર પંથકના ગામડાઓમાં અનુભવાયો ભૂકંપનો આંચકો….
બ્રેકીંગ ન્યુઝ…. અમરેલી જીલ્લાના ખાંભા ગીર પંથકના ગામડાઓમાં અનુભવાયો ભૂકંપનો આંચકો…. ખાંભા ગીરના તાલડા, ડેડાણ, હનુમાન પુર, સાળવા, માલકનેસ, ગીર સોમનાથ જીલ્લાનું નાળિયેરી મોલી સહિતના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવ્યો…. રાત્રીના ૮.૩૧ મિનિટે અનુભવ્યો આંચકો…. ૨.૫ની તીવ્રતાનો આંચકો આવ્યો…. ગીરના ગામડાઓમાં વરસાદી વાતાવરણમાં ભુકંપ નો આંચકો…. ગીર સોમનાથના ઉના નજીકના ગામડાઓમાં અનુભવાયો ભૂકંપનો આંચકો…. ગીર સોમનાથના […]





