અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ માં આજે સવારે બ્રહ્મ સમાજની વાડી ખાતે તસવીર નહીં બનતી નવલકથાનું વિમોચન કરાશે. કુકાવવ ખાતે તારીખ 10/1/2021 રવિવારે સવારે 9:30 કલાકે બ્રહ્મસમાજ વાડી ખાતે આદર્શ વિદ્યાલય ના ભૂતપૂર્વ આચાર્ય અનિલભાઈ ભટ્ટ નવલકથા તસવીર નહીં બનતી નો વિમોચન આદર્શ વિધાલય કુંકાવાવના ભૂતપૂર્વ આચાર્ય અનિલભાઈ ભટ્ટ લિખિત નવલકથા તસ્વીર નહીં બનતી વિમોચન […]
Uncategorized
સાવરકુંડલા બોધરયાણી ખાતે અયોધ્યા રામમંદિર નવનિર્માણ નિમિતે સંત સંમેલન યોજાયું-
સાવરકુંડલા બોધરયાણી ખાતે અયોધ્યા રામમંદિર નવનિર્માણ નિમિતે સંત સંમેલન યોજાયું- રામમંદિર માં દરેક લોકો નિધિ અર્પણ કરવા સંતો એ આહવાન કર્યું.- મોટી સંખ્યામાં સંતો ઉપસ્થિત રહ્યા. સાવરકુંડલા ના બોધરયાણી આશ્રમ ખાતે શ્રી રામ જન્મ નિધિ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા અયોધ્યા ખાતે નવ નિર્માણ પામી રહેલા રામ મંદિર માટે આગામી […]
આજ રોજ ટેક્સટાઇલ એમ્બ્રોડરી જોબવર્ક અસોસિયન વતી મારા દ્વારા એમ્બ્રોડરી ઔદ્યોગિક ક્ષેત્ર માં જણાતી મુશ્કેલીઓ ને
આજ રોજ ટેક્સટાઇલ એમ્બ્રોડરી જોબવર્ક અસોસિયન વતી મારા દ્વારા એમ્બ્રોડરી ઔદ્યોગિક ક્ષેત્ર માં જણાતી મુશ્કેલીઓ ને લઇ ને ભારત સરકાર ના કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી સ્મૃતિ બેન ઈરાનીજી ને રજુવાત કરવામાં આવી તેઓ ને તે વિષય માં અંગત રીતે રસ લઈ ને વધારે સમય ફાળવી જરુરી સલાહ સૂચનો પણ કર્યા અને ચોક્કસ બાહેંધરી સાથે આશ્વાસન […]
ગુજરાત ના નીડર પત્રકાર ઈસુદાન ગઢવી નો આજે 39મો જન્મદિવસ
ગુજરાત ના નીડર પત્રકાર ઈસુદાન ગઢવી નો આજે 39મો જન્મદિવસ ગુજરાત મા ખેડુતો અને સામાન્ય માણસ ના પ્રશ્નો મહામંથન ના માધ્યમ થી ઉઠાવી લોક હૃદય મા સ્થાન મેળવનાર એવા ગુજરાતી ન્યૂઝ ચેનાલ VTV ગુજરાતી ના ચીફ ઓડિટર ઈસુદાન ગઢવી નો આજે 39મો જન્મદિવસ છે. તેમની ખેડૂતો અને સામાન્ય વ્યક્તિ પ્રત્યેને મદદ કરવાની કાર્યપધ્ધતિ થી સમગ્ર […]
રાજુલામાં જાફરાબાદ રોડ પર હોન્ડા શોરૂમ પાસે ટ્રેક્ટર અને ફોરવીલ નો ગંભીર અકસ્માત…
રાજુલા રાજુલામાં જાફરાબાદ રોડ પર હોન્ડા શોરૂમ પાસે ટ્રેક્ટર અને ફોરવીલ નો ગંભીર અકસ્માત… ફોરવીલ અને ટ્રેકટર વચ્ચે થયેલો અકસ્માત.., મોટી જાણ હાની ટળી…. આ અકસ્માતમાં બંને વાહનોને મોટી નુકશાની થયું રોડ પર ટ્રાફિક જામ થતાં તાત્કાલિક રાજુલાના પી. આઈ. ઝાલા સાહેબ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રાફિક હટાવવા મા આવ્યુ હતું રીપોર્ટર :વિક્રમ […]
રાજકોટ શહેરમાં આજે ૯ સ્થળે વેકસીનેશનની તૈયારી.* *રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાએ કોરોના વેકસીનેશન શરૂ થાય તે પૂર્વે આજે
*રાજકોટ શહેરમાં આજે ૯ સ્થળે વેકસીનેશનની તૈયારી.* *રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાએ કોરોના વેકસીનેશન શરૂ થાય તે પૂર્વે આજે ફરી મોકડ્રીલ જેવી ડ્રાયરન યોજવામાં આવી હતી. ગત સપ્તાહે પ સ્થળ બાદ આજે વધુ ૯ જગ્યાએ રસી આપવાની પ્રક્રિયાનું આબેહુબ નિદર્શન કરાયું હતું. મ્યુનિ. કમિશ્નરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગની ટીમો અને વેકસીનેટર સ્ટાફે […]
રાજકોટ શહેર સરકારી અનાજને બારોબાર વહેંચવાનું કૌભાંડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ઘઉંનો જથ્થો લઈ જતા શખ્સને ઝડપી લીધો.*
*રાજકોટ શહેર સરકારી અનાજને બારોબાર વહેંચવાનું કૌભાંડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ઘઉંનો જથ્થો લઈ જતા શખ્સને ઝડપી લીધો.* *રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર A.C.P ક્રાઇમ ડી.વી.બસીયા, ક્રાઇમ બ્રાન્ચ P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I પી.બી જેબલીયા, હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગમારા, ક્રિપાલસિંહ જાડેજા, જીગ્નેશભાઈ મારૂ, પો.કોન્સ. દેવાભાઈ ધરજીયા અને પ્રતાપસિંહ મોયા પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળતા […]
રાજકોટ શહેર આમ્રપાલી અન્ડરબ્રીજની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ.* *રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર
*રાજકોટ શહેર આમ્રપાલી અન્ડરબ્રીજની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ.* *રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવેલ કે, રૈયા રોડ પર આમ્રપાલી ફાટક પર અવારનવાર ટ્રેન પસાર થતી હોય. દરરોજ ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી. પરિણામે આ સ્થળે પ્રથમ ઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવેલ. પરંતુ બ્રિજ બનતા રેસકોર્ષ સહિતના સ્થળો […]
રાજકોટ શહેરમાં ગ્રાહકોને લલનાઓ પુરી પાડનાર એજન્ટની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ.*
*રાજકોટ શહેરમાં ગ્રાહકોને લલનાઓ પુરી પાડનાર એજન્ટની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ.* *રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર માધાપર ચોકડી નજીક મોરબી રોડ પર રહેતો ભરત ઉર્ફે રવિ મનસુખભાઇ ગોહેલ નામનો શખ્સ બહારથી યુવતીઓ બોલાવીને દેહવ્યાપાર કરાવતો હોવાની પોલીસની માહિતી મળી હતી. એ.ડીવિઝનના P.S.I સી.જી.જોષી, ક્રાઇમ બ્રાંચના P.S.I વી.કે.ગઢવીએ લોહીના વેપારનું નેટવર્ક ભેદવા ડમી ગ્રાહક […]
રાજકોટ શહેર થોરાળાના રામનગરમાં ઘરવિહોણા થયેલા લોકોની અન્યાય થયાની રજુઆત.*
*રાજકોટ શહેર થોરાળાના રામનગરમાં ઘરવિહોણા થયેલા લોકોની અન્યાય થયાની રજુઆત.* *રાજકોટ શહેર તા.૮/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે થોરાળાના રામનગરમાં ડઝન જેટલા મકાનોના દબાણ દુર કરાયા બાદ આ પરિવારો બેઘર બન્યા છે. તેઓએ સરકારે કબ્જો આપ્યા બાદ ડિમોલીશન થયાની ફરીયાદ કરી છે. આજે ઘર ગુમાવનાર પરિવારના લોકોએ રજુઆત કરતા જણાવ્યું હતું કે થોરાળામાં […]










