કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝ કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોએ કર્યા સુત્રોચ્ચાર સરકારશ્રી દ્વારા કરવામા આવતી ચણાની ઓછી ખરીદીના વિરોધમાં કર્યા સુત્રોચ્ચાર અગાઉ પ્રતિવિઘે બસ્સો કિલો ચણાની ખરીદી કરવામા આવતી હતી હાલમાં પ્રતિવિઘે માત્ર પચ્ચાસ કિલો ચણાની ખરીદી કરવામા આવતી હોવાના વિરોધમાં ખેડુતોએ કર્યા સુત્રોચ્ચાર સરકાર ખેડુતોની મશ્કરી બંધ કરે નિયમ મુજબ પુરતી ખરીદી કરવાની ખેડુતોની માંગ […]
Uncategorized
કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝ કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોએ કર્યા સુત્રોચ્ચાર
કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝ કેશોદ માર્કેટીંગ યાર્ડમાં ખેડુતોએ કર્યા સુત્રોચ્ચાર સરકારશ્રી દ્વારા કરવામા આવતી ચણાની ઓછી ખરીદીના વિરોધમાં કર્યા સુત્રોચ્ચાર અગાઉ પ્રતિવિઘે બસ્સો કિલો ચણાની ખરીદી કરવામા આવતી હતી હાલમાં પ્રતિવિઘે માત્ર પચ્ચાસ કિલો ચણાની ખરીદી કરવામા આવતી હોવાના વિરોધમાં ખેડુતોએ કર્યા સુત્રોચ્ચાર સરકાર ખેડુતોની મશ્કરી બંધ કરે નિયમ મુજબ પુરતી ખરીદી કરવાની ખેડુતોની માંગ […]
અમરેલી એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક શ્રી ચારોલા એ જણાવ્યું હતું કે એસ.ટી. દ્વારા મહાનગરોના રૂટ ફરી શરૂ કરવામાં આવ્યા છે.
અમરેલી એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક શ્રી ચારોલા એ જણાવ્યું હતું કે એસ.ટી. દ્વારા મહાનગરોના રૂટ ફરી શરૂ કરવામાં આવ્યા છે. આવતીકાલથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ઓખા, જામનગર જેવા વિવિધ શહેરો વચ્ચે બસો દોડશે. સવારના ૭ થી સાંજના ૮ વાગ્યા સુધીમાં જ બસો કાર્યરત રહેશે. ટુંકસમયમાં આ તમામ રૂટ માટે ઓનલાઈન બુકીંગ પણ ચાલુ કરવામાં આવશે. જિલ્લા […]
વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડા અન્વયે તમામ સાવચેતીરૂપ કામગીરી પૂર્ણ – કલેકટરશ્રી
વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડા અન્વયે તમામ સાવચેતીરૂપ કામગીરી પૂર્ણ – કલેકટરશ્રી જિલ્લામાં ૨૩ ગામોને એલર્ટ કરાયા : દરેક ગામ માં હેલ્થની ટિમ તેમજ તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસમાંથી પણ સ્ટાફ તૈનાત વાવાઝોડાંના પગલે રાજ્ય સરકાર દ્વારા એન.ડી.આર.એફ.ની એક ટીમ જાફરાબાદ ખાતે કાર્યરત પી.જી.વી.સી.એલ. દ્વારા દરેક તાલુકા વાઇસ કવીક રિએક્શન ટિમ કાર્યરત ભારે પવનના લીધે જો વિજપોલમાં […]
ગ્રામ્ય વિસ્તારના લોકો પીવાના પાણી અંગે ટોલ ફ્રી નં ૧૯૧૬ ઉપર કે વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી શકશે
ગ્રામ્ય વિસ્તારના લોકો પીવાના પાણી અંગે ટોલ ફ્રી નં ૧૯૧૬ ઉપર કે વેબસાઈટ પર ફરિયાદ નોંધાવી શકશે અમરેલી, તા. ૧ જૂન ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારની પીવાના પાણીની સમસ્યાના ઝડપી ઉકેલ માટે હેલ્પલાઇન નંબર ૧૯૧૬ સતત કાર્યરત છે. આ હેલ્પલાઇન નંબર પર ચોવીસે કલાક પીવાના પાણી સંદર્ભે ફરિયાદ નોંધાવી શકાય છે. આથી જાહેર જનતાને અપીલ કરવામાં […]
અમરેલી શહેરમાં લાઠીરોડ ઉપર ગે.કા વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયર ટીન નંગ-૭ કિ.રૂ.૧૦૫૦ મળી કુલ કિ.રૂ.૧૬૦૫૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ*
-: તા.૦૧/૦૬/૨૦૨૦ :- *અમરેલી શહેરમાં લાઠીરોડ ઉપર ગે.કા વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયર ટીન નંગ-૭ કિ.રૂ.૧૦૫૦ મળી કુલ કિ.રૂ.૧૬૦૫૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ* * મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી પ્રેમસુખ ડેલુ સાહેબનાઓએ આગામી સમયમાં ભીમ અગીયારસનો તહેવાર […]
જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક તથા ડીડીઓ શ્રી તેજસ પરમાર દ્વારા કુંકાવાવ તાલુકાના ભુખલી
જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક તથા ડીડીઓ શ્રી તેજસ પરમાર દ્વારા કુંકાવાવ તાલુકાના ભુખલી સાથળી ગામે કન્ટેનમેન્ટ ઝોનની મુલાકાત લેવામાં આવી સાથે સાથે ગ્રામ પંચાયતની મુલાકાત તેમજ મનરેગાના કામની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. જિલ્લા માહિતી કચેરી – અમરેલી રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ) જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે […]
અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી*
*પ્રેસનોટ* *તા.૩૦/૦૫/૨૦૨૦* *અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી* *શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી* નાઓએ રાજયના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય […]
કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝ કેશોદમાં લોક ડાઉનમાં મહીલાઓએ કર્યો હલ્લાબોલ
કેશોદ જુનાગઢ બ્રેકિંગ ન્યુઝ કેશોદમાં લોક ડાઉનમાં મહીલાઓએ કર્યો હલ્લાબોલ કન્ટેનમેન્ટ ઝોન બફર ઝોન બાબતે કર્યો હલ્લાબોલ કેશાેદ વાેર્ડ નં એકમાં મહિલાઓનાે હલ્લાબાેલ કાેરાેના દર્દીઓ પાછા ફર્યા હાેવા છતાં કન્ટેનમેન્ટ ઝાેન ખુલ્લાે ન કરાતાં મહિલાનાે હલ્લાબાેલ સાેસાયટીવાસીઓની કન્ટેનમેન્ટ ઝાેનની સરહદ માેટી રખાયાના આક્ષેપ આ ઝાેનમાં ખેડુતાેની સંખ્યા વધુ હાેવાથી ભેદભાવ રખાતાે હાેવાના આક્ષેપ મહિલા અને […]
સંભવિત વાવાઝોડાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સૂચના
સંભવિત વાવાઝોડાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા તંત્રની સૂચના અમરેલી, તા. ૩૧ મે હાલ સંભવિત વાવાઝોડાનાં પગલે દરિયામાં મોટાં મોજાઓ ઉછળતા માછીમારોને પોતાની બોટ લઈને દરિયામાં જવું હિતાવહ નથી. તેથી જ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી રહી છે. આ સમયે જાફરાબાદના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે તમામ માછીમારોને અપીલ કરતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં […]









