Uncategorized

અમરેલી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક ૧૦ એ પહોંચ્યો : ૨ દર્દી સાજા થયા

અમરેલી જિલ્લામાં કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંક ૧૦ એ પહોંચ્યો : ૨ દર્દી સાજા થયા અમરેલી જિલ્લામાં કોરોનાને કારણે એક મહિલાનું નિધન ગઈકાલે અવસાન પામેલા ૫૫ વર્ષીય મહિલાનો આજે કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ અમરેલી, તા: ૩૧ મે ગઈકાલે તા. ૩૦ મે ના અમરેલીના ગજેરાપરા વિસ્તારના ૫૫ વર્ષીય મહિલાનું મૃત્યુ થયેલ છે. જેમનો […]

Uncategorized

જાફરાબાદના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે તમામ માછીમારોને અપીલ કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં સંભવિત સાયક્લોનની પરિસ્થિતિમાં ફિશરીઝ કમિશ્નરશ્રી તેમજ કલેકટરશ્રીની સૂચના મુજબ કોઈપણ બિન્યાંત્રિક બોટ, હલેસા વાળી

જાફરાબાદના મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે તમામ માછીમારોને અપીલ કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં સંભવિત સાયક્લોનની પરિસ્થિતિમાં ફિશરીઝ કમિશ્નરશ્રી તેમજ કલેકટરશ્રીની સૂચના મુજબ કોઈપણ બિન્યાંત્રિક બોટ, હલેસા વાળી બોટ કે પગડીયા માછીમારી કરતા માછીમારો ખાડીમાં કે દરિયા કિનારાના વિસ્તારમાં વાવાઝોડાની આગાહી હોવાથી માછીમારી કરવા ન જાય. અને જો કોઈ માછીમારી કરતા જણાય આવશે તો તેના પર […]

Uncategorized

ગઈકાલે તા. ૩૦ મે ના અમરેલીના ગજેરાપરા વિસ્તારના ૫૫ વર્ષીય મહિલાનું મૃત્યુ થયેલ છે જેનો *કોરોના રિપોર્ટ* આજે તા. ૩૧ મે ના *પોઝિટિવ* આવેલ છે. આમ અમરેલી જિલ્લામાં કોરોના

*અમરેલી કોરોના અપડેટ* ગઈકાલે તા. ૩૦ મે ના અમરેલીના ગજેરાપરા વિસ્તારના ૫૫ વર્ષીય મહિલાનું મૃત્યુ થયેલ છે જેનો *કોરોના રિપોર્ટ* આજે તા. ૩૧ મે ના *પોઝિટિવ* આવેલ છે. આમ અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૧૦ કેસ નોંધાયેલ છે. જેમાંથી એક દર્દીનું દુઃખદ અવસાન થયું છે અને ૨ દર્દીઓ કોરોના સામે […]

Uncategorized

કોરોના અપડેટ… અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ભૂખલી સાંથલી ગામમાં કોરોનાનો એક કેશ પોઝિટિવ આવ્યો છે…આજે .12/00 વાગ્યે અમરેલી સિવિલ હોસ્પિટલમા એક કેસ પોઝિટિવ જાહેર કરવામાં

કોરોના અપડેટ… અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ભૂખલી સાંથલી ગામમાં કોરોનાનો એક કેશ પોઝિટિવ આવ્યો છે…આજે .12/00 વાગ્યે અમરેલી સિવિલ હોસ્પિટલમા એક કેસ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યો છે…તા.23/5/20 ના રોજ સાવરકુંડલા ટ્રેન દ્વારા મુંબઇથી વતન પરત આવેલ….મુંબઇ થી કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાનું જણાય રહ્યું છે ત્યારે અમરેલી જિલ્લામાં અગાઉના કેસ 8+1 કેસ = કુલ કોરોનાનો […]

Uncategorized

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે આજે સવારથી વાદળ સાયુ વાતાવરણ જોવા મળ્યું હતું

ન્યુઝ રાજુલા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવેરા ગામે આજે સવારથી વાદળ સાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને જોરદાર પવન અને વિજળી ના કડાકા ભડા સાથે વરસાદ ના સાટા ખરવા લાગ્યા હતા ખેડૂતો નો ઉનાળુ પાક ખેતરમાં હજુ પડ્યો હતો અને તલ બાજરી લીલા શાકભાજી જેવા વાવેતર ખતરો મા પડ્યા ત્યારે ખેડૂતો ને મુશ્કેલી મા મુક્યા […]

Uncategorized

અમરેલી કોરોના અપડેટ* આજે તા. ૩૦ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૯ કેસ નોંધાયેલ છે. અને ૨ દર્દીઓએ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે.

*અમરેલી કોરોના અપડેટ* આજે તા. ૩૦ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૯ કેસ નોંધાયેલ છે. અને ૨ દર્દીઓએ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. *૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં આવેલા ૩૯ વર્ષીય પુરુષ* – ટ્રેનમાં આવ્યા બાદ સીધા કુંકાવાવ કોરેન્ટાઈન સેન્ટર ખાતે થોડા સમય માટે રાખવામાં […]

Uncategorized

બાબરા માં વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૮ પતાપ્રેમીઓ ને રુ.૨.૭૩.૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા.*

*બાબરા માં વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૮ પતાપ્રેમીઓ ને રુ.૨.૭૩.૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા.*

Uncategorized

ખોટી માહિતી આપવા બદલ ગુન્હો નોંધતી જૂનાગઢ પોલીસ મુકેશ માવણી આર્થિક ભીંસના કારણે પોતાના જ ઘરમાં આપવાના પાંચ લાખ રૂપિયા આપવા ના પડે તે હેતુથી થોડું એસિડ પી હોસ્પીટલમાં દાખલ થયો

ખોટી માહિતી આપવા બદલ ગુન્હો નોંધતી જૂનાગઢ પોલીસ મુકેશ માવણી આર્થિક ભીંસના કારણે પોતાના જ ઘરમાં આપવાના પાંચ લાખ રૂપિયા આપવા ના પડે તે હેતુથી થોડું એસિડ પી હોસ્પીટલમાં દાખલ થયો 💫 _તા. 27.05.2020 ના રોજ બપોરના સમયે જૂનાગઢ શહેરના જોશીપરના રહીશ મુકુંદ ઉર્ફે મુકેશ કાંતિલાલ માવાણી પટેલનું *કોઈ અજાણ્યા ચાર ઈસમોએ કાળા કલરની સ્કોર્પિયો […]

Uncategorized

જૂનાગઢના ટ્રાફીક બ્રિગેડ ધિરેનભાઈ સોલંકી ને પોતાની ફરજ દરમિયાન મળેલ રોકડ રકમ પરત તેના માલિકને સોંપતા *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા ટ્રાફિક બ્રિગેડ ધિરેંભાઈ સોલંકીને પ્રમાણિકતા દાખવવા બદલ અભિનંદન

જૂનાગઢના ટ્રાફીક બ્રિગેડ ધિરેનભાઈ સોલંકી ને પોતાની ફરજ દરમિયાન મળેલ રોકડ રકમ પરત તેના માલિકને સોંપતા *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા ટ્રાફિક બ્રિગેડ ધિરેંભાઈ સોલંકીને પ્રમાણિકતા દાખવવા બદલ અભિનંદન આપવામાં આવ્યા 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર […]

Uncategorized

જૂનાગઢ પોલીસે ઓડ ઇવન પ્રથાનો અમલ નહીં કરનાર વેપારીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ ની ફરિયાદો દાખલ કરી ધરપકડ કરવામાં આવી

જૂનાગઢ પોલીસે ઓડ ઇવન પ્રથાનો અમલ નહીં કરનાર વેપારીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગ ની ફરિયાદો દાખલ કરી ધરપકડ કરવામાં આવી 💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બિનજરૂરી બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, […]