અમરેલી જીલ્લા મહિલા સામખ્ય દ્વારા સાવરકુંડલા તાલુકા ના છાપરી ગામે ચાલતી મનરેગા યોજના ના શ્રમિકો ને માસ્ક વિતરણ કરવામાં આવ્યું. – કોરોનાં વાયરસ અંગે જાગૃતિ તથા મનરેગા યોજના ની માહિતી આપવામાં આવી. અમરેલી જીલ્લા મહિલા સામખ્ય શિક્ષણ વિભાગ અંતર્ગત સાવરકુંડલા તાલુકા ના છાપરી ગામ ખાતે મનરેગા યોજના રાહત કામગીરી ના શ્રમિકો ને નિઃશુલ્ક માસ્ક વિતરણ […]
Uncategorized
આદર્શ નિવાસી(અ.જા.) કન્યા શાળા અમરેલી ધો. ૯-૧૦માં પ્રવેશની પ્રક્રિયા શરૂ
આદર્શ નિવાસી(અ.જા.) કન્યા શાળા અમરેલી ધો. ૯-૧૦માં પ્રવેશની પ્રક્રિયા શરૂ મો.નં. ૯૭૨૩૨ ૫૯૨૯૨ તેમજ ૯૯૦૪૭ ૩૪૧૭૨ ઉપર ડોક્યુમેન્ટ મોકલી નામ નોંધાવી શકાશે અમરેલી, તા: ૨૮ મે નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા સંચાલિત અનુસૂચિત જાતિની કન્યાઓ માટે આદર્શ નિવાસી શાળા અમરેલી શહેરમાં કાર્યરત છે. “સહિયોગ”બ્લોક નંબર ૧૩, મંગલ સોસાયટી, બટારવાડી ખાતે કાર્યરત આ શાળામાં […]
અધિક મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે યોજાઈ વિડીયો કોન્ફરન્સ
અધિક મુખ્ય સચિવશ્રીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે યોજાઈ વિડીયો કોન્ફરન્સ જૂનના પહેલા અઠવાડિયામાં વરસાદની આગાહી ચોમાસાની ઋતુમાં કોવિડ-૧૯ અન્વયે લેવાની થતી તકેદારી અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હવામાન ખાતા દ્વારા સંભવિત સાયકલોનીક પરિસ્થિતિ તેમજ ચોમાસા અંગે પ્રેઝન્ટેશન કરાયું અમરેલી, તા: ૨૮ મે અમરેલી જિલ્લા સેવા સદન ખાતે ગઈકાલે ચોમાસાને અનુલક્ષીને વિડિઓ કોંફરન્સ યોજાઈ હતી. અધિક મુખ્ય […]
અમરેલીમાં લોકડાઉનના ૫૦ દિવસ પછી નોંધાયેલ પ્રથમ ૨ દર્દીઓ થયાં કોરોનામુક્ત
અમરેલીમાં લોકડાઉનના ૫૦ દિવસ પછી નોંધાયેલ પ્રથમ ૨ દર્દીઓ થયાં કોરોનામુક્ત ડોક્ટર્સની મહેનત અને દર્દીઓના મનોબળે કોરોનાને પછાડ્યો સુરતથી આવેલા ૬૭ વર્ષીય વૃદ્ધા તેમજ બગસરાના ૧૧ વર્ષીય કિશોરે અંતે મેળવી કોરોના સામે જીત અમરેલી, તા: ૨૭ મે અમરેલી જિલ્લામાં લોકડાઉનના અંદાજે ૫૦ દિવસ બાદ તા. ૧૩ મે ના રોજ સૌપ્રથમ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો […]
આજરોજ અમરેલી સદભાવના ગ્રુપ ચાંદની ચોક તથા અમરેલી જનરલ સીવીલ હોસ્પિટલ માંથી કોરોનના 2 દર્દી લાભુબેન ટીમબલા ના અને ઓમ જે 11 વર્ષ
આજરોજ અમરેલી સદભાવના ગ્રુપ ચાંદની ચોક તથા અમરેલી જનરલ સીવીલ હોસ્પિટલ માંથી કોરોનના 2 દર્દી લાભુબેન ટીમબલા ના અને ઓમ જે 11 વર્ષ નો બાળક જે બગસરા વતની તેઓ ને આજે સંપૂર્ણ નિરોગી બની કોરોના સામે જગજીતી અમરેલી સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી હતી અમરેલી સિવિલ હોસ્પિટલ ના તમામ ડોક્ટર મેડિકલ સ્ટાફ સફાઈ કર્મચારી મીડિયા તમામ […]
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં જાફરાબાદ નગરપાલિકા દ્વારા પોઝીટીવ કેસ આવેલ વિસ્તાર માં સેનેટરાઈઝર કરવામાં આવ્યું
અમરેલી… અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં જાફરાબાદ નગરપાલિકા દ્વારા પોઝીટીવ કેસ આવેલ વિસ્તાર માં સેનેટરાઈઝર કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના ટીંબી ગામમાં સેનેટરાઇઝ દર્દી તબીબ ના ઘરે તેમજ આસપાસના વિસ્તારોમાં સેનેટરાઇઝ કરવામાં આવ્યું જાફરાબાદ નગરપાલિક તેમજ ડોક્ટર શૈલેષ વાણીયા ના સંપર્ક માં ધણા દર્દીઓ આવ્યા હોવાની ચર્ચાઓ જોર પકડ્યું. ટીંબી માં કન્ટેઇમેન્ટ એરિયા સીલ કરાયો […]
અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા ના વાવેરા ગામના બે સગા ભાઈઓ કોરોના વોરિયરસ બની પોલીસમા બજાવી રહ્યા છે ખડેપગે ફરજ
ન્યુઝ રાજુલા અમરેલી જીલ્લા ના રાજુલા તાલુકા ના વાવેરા ગામના બે સગા ભાઈઓ કોરોના વોરિયરસ બની પોલીસમા બજાવી રહ્યા છે ખડેપગે ફરજ વૌશ્રિક સ્તરે ધમધમતો કોરોના વાયરસ પડઘા ચારેકોર વાગતા તેના પડઘા થી વિશ્ર્વ હચમચી ગયા છે તેમજ આવા કપરા સમય માથી પસાર થય જંગ લડવા દેશમાં લોકડાઉન લંબાવી 31 મી મે સુધી નિયમોનું ચુસ્તપણે […]
અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકાના આબલીયાળા ગામે મજુરો ની મજુરી સરકાર ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ખાંભા તાલુકાના ભાજપ મહામંત્રી અને આબલીયાળા સરપંચ ભાવેશભાઈ જાદવ દ્વારા મજુરી આપવી
ન્યુઝ ખાંભા અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકાના આબલીયાળા ગામે મજુરો ની મજુરી સરકાર ને રજૂઆત કરી તાત્કાલિક ધોરણે ખાંભા તાલુકાના ભાજપ મહામંત્રી અને આબલીયાળા સરપંચ ભાવેશભાઈ જાદવ દ્વારા મજુરી આપવી કોરોનાની મહામારીમાં તુલસીશ્યામ રેંજના રબારીકા રાઉન્ડની આંબલિયાળા વિડીમાં આશરે 2 મહિના પહેલાની ઘાસ પ્રેસીંગની 12 જેટલા મજૂરોની મજૂરી વન વિભાગની બેદરકારી ને કારણે બાકી હતી […]
રાજ્યના કુલ કોરેન્ટાઇન કરેલા લોકો પૈકી ૩૧% તો માત્ર અમરેલી જિલ્લામાં : અમરેલી સૌથી વધુ કોરેન્ટાઇન લોકો ધરાવતો જિલ્લો*
*રાજ્યના કુલ કોરેન્ટાઇન કરેલા લોકો પૈકી ૩૧% તો માત્ર અમરેલી જિલ્લામાં : અમરેલી સૌથી વધુ કોરેન્ટાઇન લોકો ધરાવતો જિલ્લો* *રાજ્યમાં કુલ ૪.૬૫ લાખ લોકો કોરેન્ટાઇન અને માત્ર અમરેલી જિલ્લામાં ૧.૪૬ લાખથી વધુ લોકો કોરેન્ટાઇન* *આલેખન: સુમિત ગોહિલ/ રાધિકા વ્યાસ* કોરોનાની મહામારી વચ્ચે અનેક લોકો મહાનગરોમાંથી સૌરાષ્ટ્ર તરફ પ્રયાણ કરી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લા વહીવટી […]
અમરેલી જિલ્લામાં વધુ ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો : જિલ્લામાં કુલ ૭ પોઝિટિવ
અમરેલી જિલ્લામાં વધુ ૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો : જિલ્લામાં કુલ ૭ પોઝિટિવ મુંબઈથી ટ્રેન મારફતે આવેલા કુંકાવાવના દેવગામના ૪૪ વર્ષીય પુરુષને કોરોના પોઝિટિવ દર્દીને ટ્રેનથી સીધા કુંકાવાવ કોરેન્ટાઇન સેન્ટર ખાતે મોકલાયા અમરેલી, તા: ૨૬ મે અમરેલી જિલ્લામાં આજદિન સુધીમાં કોરોનાના ૬ કેસ નોંધાયેલા હતા. જ્યારે આજરોજ તા. ૨૬ મે ના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો […]







