રાજ્યકક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે વિજક્રાન્તિ લાવનાર ઐતિહાસિક યોજના આગામી ત્રણ વર્ષમાં વધુમાં વધુ ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે સરકારનું આયોજન” ખાંભા તાલુકાના ૨૮ ગામોમાં કિસાન સુર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા રાજ્યકક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ખાંભા, તા: ૮ જાન્યુઆરી ૨૦૨૧ અમરેલી જિલ્લાના ખાંભા ખાતે ખાંભા તાલુકાના ૨૮ ગામોના કિસાનોને […]
Uncategorized
વેરાવળના 27 વર્ષીય ભેજાબાઝ ગઠીયાએ દસેક શહેરોના 30 વેપારીઅો સાથે 20 લાખની છેતરપીંડી અાચરી…
હેડીગ….. વેરાવળના 27 વર્ષીય ભેજાબાઝ ગઠીયાએ દસેક શહેરોના 30 વેપારીઅો સાથે 20 લાખની છેતરપીંડી અાચરી… પેટા હેડીગ…. ભેજાબાઝ ગઠીયઅો મોંઘીદાટ વસ્તુઅોની ખરીદી કરી તેનું અોનલાઇન ગુગલ અને ફોન પે એપ્લીકેશનના માઘ્યમથી શેડયુલ પેમેન્ટ કરી પાછળથી તે કેન્સલ કરી વેપારીઅોને છેતરતો… ભેજાબાઝ ગઠીયા પાસેથી પોલીસે અાઇફોન, વીવો-અોપોના મોબાઇલ, સોનાના ઢાળીયા, એસી, ઇલેકટ્રીક સ્કુટર, કોમ્પયુટર સેટ મળી […]
વેરાવળ જીઅાઇડીસીમાં પરપ્રાંતીય પર જીવલેણ હુમલાના ત્રણ અારોપી ઝડપાયા…
હેડીગ….. વેરાવળ જીઅાઇડીસીમાં પરપ્રાંતીય પર જીવલેણ હુમલાના ત્રણ અારોપી ઝડપાયા… પેટા હેડીગ….. સાતેક દિવસ પૂર્વે કંપનીના કર્વાટરમાં સુતેલા પરપ્રાંતીય શખ્સ પર લુંટના ઇરાદે છરીથી હુમલો કરેલ… *અહેવાલ : ચેતન અપારનાથી* વેરાવળના જી.આઇ.ડી.સી. વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે રાત્રીના સમયે ફીશ કંપનીના કવાર્ટરમાં રહેતા પરપ્રાંતીય યુવાનને લુંટના ઇરાદે છરી મારી દીઘાની ઘટનામાં પોલીસે એક સગીર સહિત ત્રણ […]
ધનસુરા ખાતે કોવિડ 19 ના રસીકરણને લઈ ને ડ્રાયરન યોજાઈ
અરવલ્લી ધનસુરા ખાતે કોવિડ 19 ના રસીકરણને લઈ ને ડ્રાયરન યોજાઈ સરકાર ની ગાઈડલાઈન અને સૂચના ને લઈને અરવલ્લી જિલ્લા માં નિયત કરેલ કેન્દ્રો પૈકી ધનસુરા પ્રાથમિક શાળા નંબર-૧ ખાતે ડ્રાયરન નું આયોજન કરવામાં આવ્યું હતુંં.જેમાં વેઈટીંગ રુમ રસીકરણ રુમ અને ઓબ્ઝર્વેશન રુમમાં મોકડ્રીલ રુપે ડેમો યોજાયો સમગ્ર ડ્રાયરનનું RCHO નિરીક્ષણ કર્યું હતું.આ સમયે ઓનલાઈન […]
રાજુલા તાલુકાના કુંડલિયાળા ગામે ૨૨ વર્ષીય યુવક ની હત્યા….
ન્યૂઝ રાજુલા રાજુલા તાલુકાના કુંડલિયાળા ગામે ૨૨ વર્ષીય યુવક ની હત્યા…. રાજુલા તાલુકાના કુંડલિયાળા ૨૨ વર્ષીય રસિક દાનાભાઈ વાળા નામના યુવાનની બપોરના સમયે અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયાર નાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો….. ઘટનાની જાણ કુંડલિયાળા સરપંચ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગાંગાભાઈ હડિયા તથા હિતેષ સોલંકી સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી […]
નાગરિકોની સુખાકારી – વહીવટી સરળતા માટે અમરેલીના બગસરાને નવો પ્રાંત જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી
નાગરિકોની સુખાકારી – વહીવટી સરળતા માટે અમરેલીના બગસરાને નવો પ્રાંત જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી ——- અમરેલી જિલ્લાના નવા બસગરા પ્રાંતમાં બગસરા અને વડીયા તાલુકાને સમાવાયા: મુખ્ય મથક બગસરા રહેશે —— આગામી ૨૬મી જાન્યુઆરી – પ્રજાસત્તાક પર્વથી નવો પ્રાંત અસ્તિત્વમાં આવશે તા. ૮-૧-૨૦૨૧, અમરેલી અમરેલી જિલ્લાના બગસરા અને વડીયા તાલુકાના નાગરિકોની સુખાકારી અને વહીવટી […]
બગસરા થી 12 કિમિ આવેલ માનેકવાડા પોલીસ સ્ટેશન નું ઉધઘટન કરવામાં આવયુ
બગસરા માં માણેકવાડા પોલિસ સ્ટેશન નું ઉધઘટન બગસરા થી 12 કિમિ આવેલ માનેકવાડા પોલીસ સ્ટેશન નું ઉધઘટન કરવામાં આવયુ આ ઉદઘાટન ભાવનગર ના રેન્જ આઈજી અશોક યાદવ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમ માં અમરેલી એસપી નિરપ્ત રાય એ હાજરી આપી હતી આ ચેક પોસ્ટ ભાવનગર અને જૂનાગઢ ને તેમજ જેતપુર અને વિસાવદર ને જોડતા મુખ્ય […]
પૂર્વ મંત્રી ઉંધાડ ની રજુવાત થી અમરેલીની ખુમારી સમાન રાજમહેલ નુ રીનોવેશન કરી
પૂર્વ મંત્રી ઉંધાડ ની રજુવાત થી અમરેલીની ખુમારી સમાન રાજમહેલ નુ રીનોવેશન કરી પ્રવાસન ના વિકાસ માટે દરખાસ્ત મંગાવાઈ પૂર્વ મંત્રી ઉંધાડ દ્વવારા 185વર્ષ જૂનો રાજમહેલ ને પ્રવાસન નીચે લઇ મ્યુઝિયમ બનાવવા કરાઈ હતી માંગણી. વડિયા અમરેલી જિલ્લો એ રાજાશાહી સમય થી રજવાડા ના વિવિધ રાજ્યો ધરાવતો હતો. આજે પણ અનેક એવા વિસ્તારો છે કે […]
રાજુલાના કોવાયા ખાતે કિસાન સુર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા
રાજુલાના કોવાયા ખાતે કિસાન સુર્યોદય યોજનાનો શુભારંભ કરાવતા મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા હવે સવારે ૫ થી રાત્રીના ૯ સુધી દિવસે ખેડુતોને વીજ પુરવઠો મળતો થશે : મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ૧૯૬૦ થી લઇ ૨૦૦૨ સુધીના ૪૨ વર્ષના ગાળામા માત્ર ૭.૩૩ લાખ વીજ કનેક્શનો અપાયા જ્યારે હાલની સરકારે માત્ર ૧૮ વર્ષમાં ૧૨ લાખથી વધુ વીજ કનેક્શન […]
રાજુલામા કોરોના વેકસીનનો ડ્રાયરન સફળતાપૂર્વક પરિપૂર્ણ
ન્યૂઝ રાજુલા રાજુલામા કોરોના વેકસીનનો ડ્રાયરન સફળતાપૂર્વક પરિપૂર્ણ સમગ્ર દેશ જ્યારે કોરોના વેક્સિનેશનની આતુરતાથી રાહ જોઇ રહ્યો છે ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ.એફ.પટેલ અને પ્રાંત અધિકારી કે.એસ.ડાભી સાહેબની અધ્યક્ષતામાં સરકારી હોસ્પિટલ રાજુલા,નાની ખેરાળી અને ખેરા પ્રાથમિક શાળા ખાતે કોરોના વાયરસની વેક્સિનેશન અંગેની ડ્રાયરન એટલે કે વેકસીનેસન કામગીરીનો પૂર્વાભ્યાસ કરવામાં આવેલ.જે અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસર […]








