રણતીડના ઉદ્દભવની સંભાવનાને ધ્યાને રાખી અગમચેતીના ભાગરૂપે ખેડૂતોને સાવચેતીરૂપ પગલાં લેવા અનુરોધ અમરેલી, તા: ૨૨ મે તાજેતરમાં રાજ્યના અમરેલી જિલ્લામાં તીડ જોવા મળ્યા છે. રણતીડના ટોળાં હજારો માઇલ દૂરના દેશોમાં જઇ મોટું નુકસાન કરી શકે છે. જેથી અમરેલી જિલ્લામાં રણતીડના ઉપદ્રવની શક્યતાઓને ધ્યાનમાં રાખી અગમચેતીના ભાગરૂપે અમરેલી જિલ્લાના સરહદી ગામોમાં રણતીડ જોવા મળે તો ભીડ […]
Uncategorized
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આબલીયાળા ગામના લોકો અમદાવાદ તેમજ સુરત ફસાયેલા લોકોને પરત આવવાની કલેકટર શ્રી દ્વારા પરવાનગી આપવા માં આવી
અમરેલી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આબલીયાળા ગામના લોકો અમદાવાદ તેમજ સુરત ફસાયેલા લોકોને પરત આવવાની કલેકટર શ્રી દ્વારા પરવાનગી આપવા માં આવી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આબલીયાળા ગામમા આજરો આબલીયાળા FHW કેન્દ્રના ડોકટરો દ્વારા બહારથી આવેલા લોકોને હોમકોરોનાટાઈન કરવામાં આવ્યા .. પૂરા ભારત દેશ જયારે કોરોના વાઇરસ જેવી બીમારીથી ચિંતાતુર સે ત્યારે આપણાં માનનીય વડાપ્રધાનશ્રી […]
અમરેલી જિલ્લામાં તીડનાં નિયંત્રણ માટે તાલુકા વાઈઝ ૧૧ ટીમની રચના
અમરેલી જિલ્લામાં તીડનાં નિયંત્રણ માટે તાલુકા વાઈઝ ૧૧ ટીમની રચના તીડનાં આક્રમણના વિસ્તારનું નિરીક્ષણ કરી સર્વે હાથ ધરાશે તા: ૨૨ મે ૨૦૨૦ અમરેલી જિલ્લામાં તીડનાં નિયંત્રણ અંગે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રીએ આયુષ ઓક એ આ અંગે વાત કરતા જણાવ્યું હતું કે તીડનાં નિયંત્રણ અંગે […]
જામજોધપુર ના એડવોકેટ હરેન્દ્ર કુમાર એમ. રાબડીયા ની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુક
જામજોધપુર ના એડવોકેટ હરેન્દ્ર કુમાર એમ. રાબડીયા ની ભારત સરકાર દ્વારા નોટરી તરીકે નિમણુક જામજોધપુર શહેર માં છેલ્લા ૧૨ વર્ષ થી વકીલાત કરતા એડવોકેટ હરેન્દ્ર કુમાર એમ. રાબડિયા ની ભારત સરકાર દ્વારા”નોટરી” પબ્લિક તરીકે નિમણુક કરવામાં આવેલ છે.તે અો ની આ નિમણૂક થી શહેર ભર ના આગેવાનો જામજોધપુર બાર એસોસિયશન દ્વારા તથા મિત્ર વર્તુળ દ્વારા […]
અમરેલી ચોરાપા વિસ્તારના રામજીમંદીર આગળ ધારીવાળા નાકામાં જાહેરમાં સાતેક ઇસમો ગે.કા ગંજીપતાના પાના વડે જુગાર રમી-રમાડી પૈસાની હારજીત કરતા હોય તેઓને પકડી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ *
* પ્રેસ નોટ તા.૨૧/૦૫/૨૦૨૦* * અમરેલી ચોરાપા વિસ્તારના રામજીમંદીર આગળ ધારીવાળા નાકામાં જાહેરમાં સાતેક ઇસમો ગે.કા ગંજીપતાના પાના વડે જુગાર રમી-રમાડી પૈસાની હારજીત કરતા હોય તેઓને પકડી પાડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ * મ્હે.પોલીસ અધીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધીક્ષક શ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ અમરેલી જીલ્લામાં જુગાર/દારૂ જેવી ગે.કા. […]
અમરેલી જીલ્લા ના જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામે માનવતા ની મહેર જન સેવા
ન્યુઝ જાફરાબાદ અમરેલી જીલ્લા ના જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામે માનવતા ની મહેર જન સેવા હાલ જ્યારથી લોક ડાઉન શરૂ થયું ત્યારથી ગામમાં સતત બે મહિના થી રખડતા માલ ઢોર ને કાઈમી માટે ઘાસચારો નાખવા ની અનેરી સેવા કરતા હોય તો નાગેશ્રી ગામના ઓઢુબાપુ વરૂ તેમજ દિલુભાઈ કોટીલા જ્યારે કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને ધ્યાનમાં […]
માનનીય કલેકટર સાહેબ અમરેલી ના તારીખ 20/5/2020 ના જાહેરનામા અન્વયે મામલતદાર શ્રી રાજુલા કે. આર. ગઢીયા અને નાયબ
ન્યુઝ રાજુલા માનનીય કલેકટર સાહેબ અમરેલી ના તારીખ 20/5/2020 ના જાહેરનામા અન્વયે મામલતદાર શ્રી રાજુલા કે. આર. ગઢીયા અને નાયબ મામલતદાર એચ. એમ. વાળા દવારા જાહેરનામાં નો ભંગ કરતા રાજુલા શહેર માં કુલ 35 વેપારી પાસે થી માસ્ક ના પહેરવા બદલ નો 200 રૂપિયા લેખે કુલ 7000 દંડ અને ગ્રામ્ય વિસ્તાર માં થી કુલ 13 […]
સગીરા સાથે ઝપાઝપી કરી, છેડતી કરી, પજવણી કરતાં આરોપી વિરુદ્ધ સગીરાના પિતાએ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી
સગીરા સાથે ઝપાઝપી કરી, છેડતી કરી, પજવણી કરતાં આરોપી વિરુદ્ધ સગીરાના પિતાએ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી 💫 _જૂનાગઢ શહેરના મધુરમ ટીંબાવાડી વિસ્તાર મા રહેતી સગીરા ના ઘરે સાંજે મોટર સાયકલ લઇને આવી, સગીરા સાથે ઝપાઝપી કરી, છેડતી કરી, જાપટ મારી, સગીરા ઉપર એસિડ ફેકી મારી નાખવાની ધમકી આપી તેમજ મોબાઈલ ફોન કરી […]
14 જેટલા મજૂરોની ટ્રેન રદ થતા, જુનાગઢ પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક વ્યવસ્થા કરી આપવામાં આવતા, પોલીસથી પ્રભાવિત થઈ ને મજૂરો દ્વારા
14 જેટલા મજૂરોની ટ્રેન રદ થતા, જુનાગઢ પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલીક વ્યવસ્થા કરી આપવામાં આવતા, પોલીસથી પ્રભાવિત થઈ ને મજૂરો દ્વારા ગુજરાત પોલીસની અલગ પ્રકારની સેવાથી આભારની લાગણી વ્યક્ત* કરવામાં આવેલ 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ […]
અમરેલી જિલ્લાના કયા શહેરમાંના બે જૂથ વચ્ચે અથડામણ….
ન્યૂઝ જાફરાબાદ અમરેલી જિલ્લાના કયા શહેરમાંના બે જૂથ વચ્ચે અથડામણ…. ખારવા સમાજની બે જૂથ વચ્ચે ના ઘાતક હથિયારો વડે હુમલો થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી… જાફરાબાદ માં ખારવા સમાજ ખલાસીઓ અને ટંડેલ વચ્ચે પૈસા ની લેતી દેતી બાબતે અંદરો અંદરના ઘર્ષણમાં અને ખારવા સમાજ લોકો ના હજારોના તોળે ટોળાં નો હોબાળો જોવા મળી રહ્યો છે… ખારવા […]








