*અગત્યનું* *અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓક દ્વારા જાહેર કરાયેલા કેટલાક સૂચનો* રાજ્ય સરકાર દ્વારા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં દાખલ થવા માટેની ઈ-પાસ સિસ્ટમ રદ કરી હોવાથી લોકો જિલ્લાઓ વચ્ચે પાસ વગર મુસાફરી કરી શકશે. પરંતુ તમામ લોકોએ નિયત ચેકપોસ્ટ ઉપરથી જ પસાર થવાનું રહેશે. અહીં તેમનું મેડિકલ સ્ક્રીનીંગ કે કોરેન્ટાઈન કરવાની કાર્યવાહી કરવામાં આવશે. […]
Uncategorized
અમરેલી શહેરમાં રાજકમલ ચોકમાં આવેલ ’’શ્રી રઘુવીર’’ પાન પાર્લર નામની દુકાનની બહાર ગ્રાહકોનુ ટોળુ ભેગુ કરી ગ્રાહકોમાં સોશ્યલ ડીસટન્સ ના જાળવી ગ્રાહકો ભેગા કરતા દુકાનના માલિક તથા ગ્રાહકોને પકડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ *
*પ્રેસ નોટ તા.૧૯/૦૫/૨૦૨૦* * અમરેલી શહેરમાં રાજકમલ ચોકમાં આવેલ ’’શ્રી રઘુવીર’’ પાન પાર્લર નામની દુકાનની બહાર ગ્રાહકોનુ ટોળુ ભેગુ કરી ગ્રાહકોમાં સોશ્યલ ડીસટન્સ ના જાળવી ગ્રાહકો ભેગા કરતા દુકાનના માલિક તથા ગ્રાહકોને પકડી તેના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ * મ્હે.કલેકટર સાહેબ અમરેલીનાઓ દ્રારા કોરોના વાયરસ (COVID-19) ના ફેલાવાની પરિસ્થિતિને ધ્યાને લઇ અલગ-અલગ […]
આવતીકાલથી અમરેલી જિલ્લાના તાલુકાઓમાં એસ.ટી.ની બસો શરૂ થશે : જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ ૪૮ ટ્રીપ શેડ્યુલ કરાઈ*
*આવતીકાલથી અમરેલી જિલ્લાના તાલુકાઓમાં એસ.ટી.ની બસો શરૂ થશે : જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ ૪૮ ટ્રીપ શેડ્યુલ કરાઈ* *જિલ્લા બહાર માત્ર બોટાદ અને વેરાવળની ટ્રીપ શેડ્યુલ કરાઈ* *માત્ર અગાઉથી ઓનલાઈન ટિકિટ બુકીંગ કરેલા લોકો જ મુસાફરી કરી શકશે* *માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ફરજિયાત* *બસની કુલ કેપિસિટીના ૫૦% મુસાફરો જ બેસી શકશે* *સુમિત ગોહિલ* જિલ્લા માહિતી કચેરી […]
અમરેલીમાં કોવિડ-૧૯ના આજે ૫ શંકાસ્પદ કેસ સહીત ૨૦૯ કેસ નોંધાયા : ૨ રિપોર્ટ પોઝિટિવ, ૧૯૭ નેગેટિવ, ૧૦ રિપોર્ટ પેન્ડિંગ
અમરેલીમાં કોવિડ-૧૯ના આજે ૫ શંકાસ્પદ કેસ સહીત ૨૦૯ કેસ નોંધાયા : ૨ રિપોર્ટ પોઝિટિવ, ૧૯૭ નેગેટિવ, ૧૦ રિપોર્ટ પેન્ડિંગ ૩૮ હજારથી વધુ ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧.૯ લાખથી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરાઈ જિલ્લાની ૧૫૮૬ સરકારી-ખાનગી કચેરીઓમાં સેનિટેશનની કામગીરી પૂર્ણ અમરેલી, તા: ૧૯ મે અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત […]
જૂનાગઢ પોલીસની સતર્કતાના કારણે ઘરેથી કહયા વગર નીકળી ગુમ થયેલ માનસિક સ્થિતિ બગડે લ યુવાન ભુપત કનારાને પોલીસે શોધી,ને પરિવારજનોને સોંપતા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો……._
જૂનાગઢ પોલીસની સતર્કતાના કારણે ઘરેથી કહયા વગર નીકળી ગુમ થયેલ માનસિક સ્થિતિ બગડે લ યુવાન ભુપત કનારાને પોલીસે શોધી,ને પરિવારજનોને સોંપતા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો……._ 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ […]
મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય માટે જાહેર કરેલી લોકડાઉન-4 ની ગાઇડ લાઇન્સ*:- *કન્ટેનમેન્ટ ઝોન-નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારો એવા બે ભાગ પાડીને
*મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય માટે જાહેર કરેલી લોકડાઉન-4 ની ગાઇડ લાઇન્સ*:- *કન્ટેનમેન્ટ ઝોન-નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારો એવા બે ભાગ પાડીને રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ-રોજીંદી જીવન વ્યવહાર પ્રવૃત્તિઓને ગાઇડલાઇનને આધિન છૂટછાટો આપવાનો અપનાવ્યો આગવો વ્યૂહ* ….. *તા.૧૯મી મે મંગળવારથી તા.૩૧મી મે રવિવાર સુધી ગાઇડલાઇન્સનો રાજ્યમાં અમલ કરાશે* -: મુખ્યમંત્રીશ્રી :- *લોકડાઉનના ત્રણ […]
અમરેલી જિલ્લામાં સંભવિત સુપર સ્પ્રેડરના માસ સેમ્પલ લેવાયાં
અમરેલી જિલ્લામાં સંભવિત સુપર સ્પ્રેડરના માસ સેમ્પલ લેવાયાં લોક સમૂહ સાથે સતત સંપર્કમાં રહેતા પોલીસકર્મી, આરોગ્યકર્મી, મેડિકલ સ્ટોર ઓપરેટર જેવાં લોકોના સેમ્પલ લેવામાં આવ્યા અમરેલી, તા: ૧૮ મે અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે કવાયત શરૂ કરવામાં આવી […]
અપંગ કૌશિકભાઈ ગોહેલ સિંગ મમરા ની ફેરી કરી ગુજરાન ચલાવતા દુકાન ભાડે રાખી મંજૂરી આપવામાં આવતા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો
અપંગ કૌશિકભાઈ ગોહેલ સિંગ મમરા ની ફેરી કરી ગુજરાન ચલાવતા દુકાન ભાડે રાખી મંજૂરી આપવામાં આવતા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા […]
અમરેલી જિલ્લાનું બગસરાના ૧૧ વર્ષીય કિશોરનો રિપોર્ટ પોઝિટિવ : જિલ્લામાં કુલ બે પોઝિટિવ કેસ
અમરેલી જિલ્લાનું બગસરાના ૧૧ વર્ષીય કિશોરનો રિપોર્ટ પોઝિટિવ : જિલ્લામાં કુલ બે પોઝિટિવ કેસ સુરતથી બસમાં આવેલા કિશોરના માતા-પિતા સહીતના ૨૬ જેટલા સહ-પ્રવાસીઓને કોરેન્ટાઇન કરવાની કાર્યવાહી શરુ બગસરામાં દર્દીના રહેઠાણની ૨૦૦ મીટરની ત્રિજ્યાનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન તરીકે જાહેર કન્ટેનમેન્ટ ઝોનમાં ૨૯૪ ઘરોના ૧૫૦૦ થી વધુ લોકોનો સમાવેશ તંત્ર આ વિસ્તારના રહીશોને આવશ્યક ચીજવસ્તુઓ ઘરે-ઘરે પહોંચાડશે […]
સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને આર્યુવૈદિક ઉકાળા પીવડાવવાનું આયોજન કરાયું.
સ્લગ : સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને આર્યુવૈદિક ઉકાળા પીવડાવવાનું આયોજન કરાયું. શહેર તેમજ તાલુકા વિસ્તાર ને પણ ઉકાળો પીવડાવાશે વિઓ. હાલ માં સમગ્ર દુનિયા માં કોરોના વાઇરસ ના મહારોગ ના ભરડા માં આવી ગયેલા છે અને આપડા ભારત દેશ માં પણ આ મહારોગ એ માઝા મૂકી છે ત્યારે આજે સુરેન્દ્રનગર […]







