*[ભેસાણ વિસાવદર- વિધાનસભા મતવિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચીવ કુરજીભાઈ ભેસાણીયા નુ નિધન]* ગુજરાત રાજ્ય ના પૂર્વ સંસદીય સચીવ અને વિસાવદર-ભેસાણ વિધાનસભા મતવિસ્તાર નુ ધારાસભ્ય તરીકે ત્રણ-ત્રણ ટર્મ સુધી નેતૃત્વ કરનાર આ પંથક ના સંવેદનશીલ લોકનેતા આદરણીય કુરજીભાઈ ભેસાણીયા એટલે કે સૌના કુરજીબાપા નુ ૮૬ વર્ષ ની જૈફ વયે ગઈ રાત્રે તેમના પુત્ર […]
Uncategorized
જૂનાગઢ પોલીસ દ્વારા કોરના વાયરસનો ફેલાવો અટકાવવા માટેઅમુક તત્વો કાયદાની ઐસીતૈસી કરી, હળવાશથી લેતા હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા કડક પગલાં લેવાની સાથે સાથે હોર્ડિંગ દ્વારા જાગૃત કરવામાં આવ્યા
જૂનાગઢ પોલીસ દ્વારા કોરના વાયરસનો ફેલાવો અટકાવવા માટેઅમુક તત્વો કાયદાની ઐસીતૈસી કરી, હળવાશથી લેતા હોઈ, જૂનાગઢ પોલીસ દ્વારા કડક પગલાં લેવાની સાથે સાથે હોર્ડિંગ દ્વારા જાગૃત કરવામાં આવ્યા 💫 *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તેમજ જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* […]
અમરેલી જિલ્લાનું ગાવડકાના સ્થાનિક તંત્ર દ્વારા હોમ કોરન્ટાઇન કરેલા વ્યક્તિઓને દૂધ, શાકભાજીની સાથે
* અમરેલી જિલ્લાનું ગાવડકાના સ્થાનિક તંત્ર દ્વારા હોમ કોરન્ટાઇન કરેલા વ્યક્તિઓને દૂધ, શાકભાજીની સાથે એમના પશુઓના ઘાસચારાની પણ હોમ ડિલિવરી* *કોરોના પોઝિટિવ વૃદ્ધા સાથે મુસાફરી કરેલા 27 જેટલા વ્યક્તિઓ પૈકી 8 ગાવડકાના : અન્ય ટીંબલા,ગાવડકા, ફતેપુર અને સણોસરાના : તમામ હોમ કોરન્ટાઈન* અમરેલી, તા: ૧૪ મે લોકડાઉનના 50 દિવસો પછી અમરેલી જિલ્લામાં 67 વર્ષીય વૃદ્ધાનો […]
કોરોનાનું સંક્રમણ અટકાવવા હોમ કોરેન્ટાઇન વ્યક્તિઓએ નિયમોનું કડક પાલન કરવા સૂચના
કોરોનાનું સંક્રમણ અટકાવવા હોમ કોરેન્ટાઇન વ્યક્તિઓએ નિયમોનું કડક પાલન કરવા સૂચના ગ્રામ્ય તેમજ નગરપાલિકા કક્ષાએ બનેલી સમિતિએ હોમ કોરેન્ટાઇન પરિવારોને જીવનજરૂરિયાતની ચીજો પહોંચાડવી અમરેલી, તા: ૧૪ મે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે સરકારનાં જાહેરનામા અનુસાર કોરોના કેસ છેલ્લા ૧૪ દિવસમાં નોંધાયેલા હોય તેવા કોઈપણ વિસ્તારમાંથી આવતા વ્યક્તિએ તાવ, કફ કે શ્વાસ લેવામાં […]
અમરેલીમાં કોવિડ-૧૯ના આજે ૧૦ શંકાસ્પદ કેસ સહીત ૧૮૨ કેસ નોંધાયા : ૧ રિપોર્ટ પોઝિટિવ, ૧૭૪ નેગેટિવ, ૮ રિપોર્ટ પેન્ડિંગ
અમરેલીમાં કોવિડ-૧૯ના આજે ૧૦ શંકાસ્પદ કેસ સહીત ૧૮૨ કેસ નોંધાયા : ૧ રિપોર્ટ પોઝિટિવ, ૧૭૪ નેગેટિવ, ૮ રિપોર્ટ પેન્ડિંગ ૨૦ હજારથી વધુ ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૯૯ હજારથી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરાઈ જિલ્લાની ૧૪૪૧ સરકારી-ખાનગી કચેરીઓમાં સેનિટેશનની કામગીરી પૂર્ણ અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના આરોગ્ય તંત્ર ખેડપગે […]
અમરેલી જિલ્લાના લુવારા, ડોલતી અને નાની ધારીના ફરાર આરોપીઓ વિરુદ્ધ જાહેરનામું પ્રસિદ્ધ અમરેલી, તા: ૧૪ મે
અમરેલી જિલ્લાના લુવારા, ડોલતી અને નાની ધારીના ફરાર આરોપીઓ વિરુદ્ધ જાહેરનામું પ્રસિદ્ધ અમરેલી, તા: ૧૪ મે ગુજરાત આતંકવાદ અને સંગઠિત અપરાધ નિયંત્રણ અધિનિયમ મુજબ સાવરકુંડલા તાલુકાના લુવારાના આરોપી અશોક જૈતાભાઈ બોરીચા, દોલતીના શૈલેષ નાથાભાઈ ચાંદુ અને ખાંભા તાલુકાના નાની ધારીના આરોપી વનરાજ મંગળુભાઈ વાળા વિરુદ્ધ સીઆરપીસીની કલમ ૮૨ મુજબ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ […]
જૂનાગઢ પોલીસ દ્વારા પાસ ઇસ્યુ કરતા 34 મજૂરો પોતાના વતન રાજસ્થાન ડુંગરપુર જવા રવાના થતા ગુજરાત પોલીસ તેમજ પોતાના માલિક વિનુભાઈ પટેલ નો આભર માન્યો હતો_
જૂનાગઢ પોલીસ દ્વારા પાસ ઇસ્યુ કરતા 34 મજૂરો પોતાના વતન રાજસ્થાન ડુંગરપુર જવા રવાના થતા ગુજરાત પોલીસ તેમજ પોતાના માલિક વિનુભાઈ પટેલ નો આભર માન્યો હતો_ 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે […]
કન્ટેનમેન્ટ એરિયા માં ફરજ બજાવતા બંદોબસ્તમાં ખડે પગે ઉભેલી જૂનાગઢ પોલીસની સલામતી માટે મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ ના સુધીરભાઈ સેજપાલ દ્વારા 400 જેટલા ફેઈસ શિલ્ડ આપવામાં આવ્યા હતા
કન્ટેનમેન્ટ એરિયા માં ફરજ બજાવતા બંદોબસ્તમાં ખડે પગે ઉભેલી જૂનાગઢ પોલીસની સલામતી માટે મારવાડી શેર્સ એન્ડ ફાઇનાન્સ ના સુધીરભાઈ સેજપાલ દ્વારા 400 જેટલા ફેઈસ શિલ્ડ આપવામાં આવ્યા હતા 💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ […]
જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં દરેક જિલ્લા-તાલુકાના વહીવટી અને આરોગ્ય કર્મીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ
જિલ્લા કલેકટરશ્રીની અધ્યક્ષતામાં દરેક જિલ્લા-તાલુકાના વહીવટી અને આરોગ્ય કર્મીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ તાલુકા કક્ષાએ રચાયેલી સ્ક્વોડની કામગીરી વિશે માહિતી આપી આ સ્ક્વોડ દરરોજ ૪-૫ ગામડાઓની મુલાકાત લઈ હોમકોરેન્ટાઇનના ભંગ કરનારા લોકોને શોધશે અમરેલી, તા: ૧૩ મે આજે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકની અધ્યક્ષતામાં અને જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી […]
ઉપલેટા કેન્દ્રમાં સીસીઆઈની ખરીદી સામે ખેડૂતોમાં રોષ સીસીઆઈ ધીમી ગતિએ કામગીરી કરતું હોવાનો આક્ષેપ
ઉપલેટા:-તાજેતરના વષોમાં કપાસ ઉત્પાદન માવઠા અને રોગચાળાની માઠી અસરથી કપાસના ઉત્પાદનમાં ધટાડો થયો છે કપાસ ઉત્પાદનની ધટથી ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોને ખુલ્લા બજારમાં એક મણના માંડ 850 થી 900 મલે છે ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે 1100 થી ખરીદી થાય છે તેથી ખેડૂતો રાહ માં બેઠા છે ખેડૂતોની વારંવાર માગણીથી ઉપલેટા તાલુકામાં […]








