સાવરકુંડલા તાલુકાના મેરીયાણા દોલતી ફાટક નંબર ૮૭ અંડર બ્રિજનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે રેલ્વે સ્ટેશનો તેમજ ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ અંડરપાસનું શિલાન્યાસ તેમજ લોકાર્પણ રાષ્ટ્રને સમર્પિત કરવાના પ્રસંગે સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખ જીતુભાઈ કાછડીયા તેમજ તાલુકા ભાજપ મહામંત્રી ચેતન માલાણી તેમજ સાવરકુંડલા તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને મેરીયાણા સરપંચ હિતેશ ખાત્રાણી તેમજ […]