Gujarat

આબુરોડ ના સિયાવા મુકામે ભરાતો ગણગોર નો મેળો રખાયો મુલત્વી

આબુરોડ ના સિયાવા મુકામે ભરાતો ગણગોર નો મેળો રખાયો મુલત્વી

ગુજરાતના સરહદીય રાજસ્થાનમાં આદિવાસી સમુદાય નો દરવર્ષે ગણગોરનો મેળો આબુરોડ પાસેના સિયાવા મુકામે ભરાતો જેમાં ગુજરાત ના અમીરગઢ અને દાંતા પંથક માથી મોટી સંખ્યમાં આદિવાસી ભાઈ બહેનો મેળાની મજા માણવા આવતા હોય છે પરંતુ આ વખતે કોરોના વાયરસ તેમજ સરકાર દ્વારા આપવામાં આવેલા જાહેરનામાનો અમલ થાય તે માટે સિયાવા પંચાયત સમિતિ થતાં નિર્ણાયક આયોજકો દ્વારા આગામી તા:11,. 12 એપ્રિલ 2020 ના રોજ રાજસ્થાન ના આબુરોડ પાસે સિયાવા મુકામે ભરાતા આદિવાસી ગણગોરના મેળા નું આયોજન ચાલુ વર્ષે મુલત્વી રાખવા મા આવ્યું હોવાનું જણાવ્યું હતું…

અહેવાલ:સાયબાભાઈ

IMG-20200406-WA0323.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *