Gujarat

જૂનાગઢ. _આવતીકાલ થી *શાક માર્કેટ કડીયાવાડ ખાતેથી દાતાર રોડ ઉપર શિફ્ટ* કરવા નિર્ણય કરેલ છે

_આવતીકાલ થી *શાક માર્કેટ કડીયાવાડ ખાતેથી દાતાર રોડ ઉપર શિફ્ટ* કરવા નિર્ણય કરેલ છે……_

_જેથી, તમામ *શાકભાજી વાળા દુકાન અને થળા વાળા તમામ વેપારીઓ દાતાર રોડ ઉપર શાકભાજી વહેંચશે.* કરીયાણા અને પ્રોવિઝન સ્ટોર વાળા સિવાય કોઈ શાક માર્કેટ માં દુકાન ખુલી રાખશે નહીં….._

_તમામ શાકકભાજી વહેંચતા વેપારી કોર્પોરેશનના *દબાણ અધિકારી નક્કી કરે તે રીતે સોશિયલ ડિસ્ટન્સ* રાખશે …._

_જેનાથી *શાકભાજી લેવા આવતા લોકો તેમજ શાકભાજી વહેંચતા લોકોની સલામતી* જળવાશે. *શાકભાજી લેવા આવતા લોકો ને પણ સલામત અંતર રાખીને ખરીદી કરવા* જૂનાગઢ પોલીસ તરફથી વિનંતી કરવામાં આવે છે…_

_શાક માર્કેટ મા *નક્કી કરવામાં આવેલ આયોજન અને નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી* કરવામાં આવશે…._

*ઘરમાં રહો, સુરક્ષિત રહો…*
*તમે સુરક્ષિત, સમાજ સુરક્ષિત…*

*સલામત જૂનાગઢ…*
*જૂનાગઢ પોલીસ..*
🙏🏻🙏🏻🙏🏻

IMG-20200328-WA0433-1.jpg IMG-20200328-WA0432-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *