Uncategorized

અમરેલી જિલ્લાના નાના મોટા ઉદ્યોગ ક્ષેત્ર ને સમય મર્યાદા મા છુટછાટ આપવા માંગ કરતા નિલેષભાઇ કુંભાણી

અમરેલી જિલ્લાના નાના મોટા ઉદ્યોગ ક્ષેત્ર ને સમય મર્યાદા મા છુટછાટ આપવા માંગ કરતા નિલેષભાઇ કુંભાણી

હાલ દેશમાં અને આખાં વિશ્ર્વમા કોરોના વાઇરસ ના કારણે સમગ્ર ભારત દેશમાં સરકાર દ્વારા લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છેલ્લી 25 માર્ચ થી લોક ડાઉન ચાલુ છે જેથી નાના નાના દુકાન દારો થી લય નાના મોટા તમામ ઔદ્યોગિક એકમો હાલ તમામ બંધ છે જેને લઇ સમગ્ર દેશનો અર્થતંત્ર ખોવાયું છે ધંધાદારી તેમજ ઉદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ કારીગરો વર્કરો હાલત હાલ દયાજનક બની છે ધંધા રોજગાર બંધ હોવાના કારણે મધ્યમ વર્ગના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે તેમજ દરરોજનો લઈને રોજ ખાતા ગરીબ પરિવારના લોકો પણ ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે ધંધા રોજગાર બંધ હોવાના કારણે દેશ મહા મંદિ તરફ જઈ રહ્યો છે આગામી સમયમાં કોરોના રોગ ની સાથે બે રોજગારી ના કારણે પણ લોકો મોત ને ભેટ છે એવી હાલ પરિસ્થિતિ નિર્માણ થયેલી છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર હાલ તુરંત મા નાના ઉદ્યોગો ક્ષેત્ર ઓ અને ખેડૂતલક્ષી ઓ તેમજ નાના વેપારીઓ માટે સમય મર્યાદામાં છૂટછાટ આપવા હાલ જરૂરી બની છે હાલ અમરેલી જિલ્લામાં કોરોના રોગના એક પણ કેસ નથી ક્યારે સરકાર જો થોડી છૂટછાટ આવે તો લોકોમાં થોડીક રાહત રહે ધંધા-ઉદ્યોગ બંધ હોવાના કારણે લોકોની હાલ કફોડ સ્થિતિમા ઉભી થઈ રહી છે ત્યારે આ બાબતની ચિંતા નઈ પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણી અને રાજુલા નિલેષભાઇ કુંભાણી એ રાજય સરકાર પાસે માંગ ઉઠવા છે કે હાલ અમરેલી જીલ્લો કોરોના મુક્ત છે ત્યારે સરકાર જો નાના ઉદ્યોગો ક્ષેત્રો એકમને તેમજ નાના નાના વેપારીઓને થોડી છૂટછાટ આપે તેવી માંગ કરી હતી.

રિપોર્ટર:-
હિરેન ચૌહાણ
બાબરા

IMG-20200418-WA0067.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *