Uncategorized

જયારે સમગ્ર વિશ્વ માં કોરોનો વાઇરસ હાહાકાર મચાવે છે ત્યારે તેનાથી બચવા માટે જામજોધપુર એસ ટી

જયારે સમગ્ર વિશ્વ માં કોરોનો વાઇરસ હાહાકાર મચાવે છે ત્યારે તેનાથી બચવા માટે જામજોધપુર એસ ટી ડેપો ખાતે સમગ્ર ડેપો ના ડ્રાયવર , કંડ કટર તેમજ સ્ટાફ માટે માસ્ક ની વ્યવસ્થા ના દાતા શ્રી ચીમનભાઈ ધરમસી ભાઈ સાપરિયા ( પુવૅકેબીનેટ મંત્રી ગુજરાત રાજ્ય ) દ્વારા કરાવી આપીને એક માનવતા નું ઉદાહરણ પૂરું પાડેલ તેમજ પ્રજામાં જાગૃતિ આવે તે માટે જામજોધપુર એસ ટી ડેપો મેનેજર શીખાબેન પંડયા તેમજ સમગ્ર સ્ટાફ દ્વારા સફાઈ અભિયાન શરુ કરેલ જેમાં ડેપોમાં તમામ યાત્રિકો ને બેસવાના સ્થળો તેમજ ઓફીસો તેમજ વર્ક સોપ ની સફાઈ તેમજ તમામ બસો ની અંદર બહાર ફિનાઈલ થી સાફ કરવા માં આવેલ વર્કશોપ ની પ્રીમાં ઈસ ની સફાઈ હાથ ધરવામાં આવેલ ડેપો ખાતે આવેલા જાહેર સૌચાલય માં હેન્ડ વોસ મુકવામાં આવેલ તેમજ તમામ સ્ટાફ ને સતત સ ફા ઈ રાખવી હાથ ને સેનેટાઈજર નો ઉપયોગ કરવા જણાવેલ
રિપોર્ટ વિજય બડા જામજોધપુર

IMG-20200320-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *