Uncategorized

માણાવદરના સેવાભાવી યુવાનો દ્રારા ગાયો ને નિરણ ખવડાવવામાં આવી

માણાવદરના સેવાભાવી યુવાનો દ્રારા ગાયો ને નિરણ ખવડાવવામાં આવી

માણાવદરના સેવાભાવી યુવાનો દ્રારા હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઇ એક ઉમદા કાર્ય કરી રહયા છે.તેમના આ કાર્ય ને લઇ મુંગા પુશુઓની આંતરડી ઠરી રહી છે

કોરોના મહામારી ના આ કપરા સમયમાં માણાવદરના સેવાભાવી યુવાનો રાજવીરસિંહ ચાવડા , હિમાંશુ પરમાર , વિરેન ઝાટીયા ,નાગાજણ દાસા , દેવેન્દ્ દેકિવાડીયા ,અંકુર કોરડીયા વગેરે યુવાનો લીલો ધાસચારો પોતાની ગાડીમાં લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં જઇને અબોલ નિરાધાર ગૌવંશને લીલો ધાસચારો ખવડાવી પુણ્યકાર્ય માં નિમિત બન્યા હતા

તસ્વીર – અહેવાલ

જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176

IMG-20200413-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *