Uncategorized

માણાવદરમાં બાંટવા ના 42 વ્યક્તિ ને કોરેન્ટાઇન કરાયા

માણાવદરમાં બાંટવા ના 42 વ્યક્તિ ને કોરેન્ટાઇન કરાયા

માણાવદરમાં મૂળ બાંટવા ના 42 નાગરિકો અમૃતસર પંજાબ ગયેલા ત્યાં લોકડાઉન સ્થિતિ ઉદભવતા ત્યાંથી તેઓએ લાગતા વળગતા સંબંધીઓનેે ફોન કરી મદદ માંગી જેમાં પોરબંદર વિસ્તાર ના સાંસદ સભ્યશ્રી રમેશભાઈ ધડુકે અમૃતસર પંજાબ થી ગુજરાત લાવવામાં મદદ કરી જેઓ તંત્ર ને જાણ કરી અહીંયા લવાયા તેવા 42 નાગરિકોને કોરેન્ટાઇન માણાવદર લાયન્સ કલબ ખાતે રાખવામાં આવ્યા હોવાનું પીએચસી ના કર્મચારીએ જણાવ્યું છે સ્કેનીંગ કરાય છે 14 દિવસ કોરેન્ટાઇન રાખેલ છે લોકો ધરોમાં રહો સલામત રહો તેવી અપીલ કરાય છે

રીપોર્ટર- જીજ્ઞેશ પટેલ માણાવદર
મો 99251 74176

IMG-20200401-WA0050-1.jpg IMG-20200401-WA0051-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *