કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા તા. 28/12/21 મંગળવારના રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આપ સર્વે પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના કર્મીઓને ઉપસ્થિત રહેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા આમંત્રિત કરવામાં આવે છે.
સ્થળ – ઓસવાળ સેન્ટર, સાત રસ્તા પાસે, જામનગર
સમય – બપોરે 12.00 કલાકે
પ્રેસ કોન્ફરન્સ પૂર્ણ થયા બાદ સ્વરૂચી ભોજન સાથે લઈશું
