આજરોજ મોટી કુંકાવાવ મા આવેલ ખાખી બાપુ ની જગ્યામા સરપંચ શ્રી સંજયભાઈ લાખાણીના હસ્તે મંદીરના પટાંગણમા પેવર બ્લોક ના કામ નુ ખાત મુહુર્ત કરવામા આવ્યુ. આ તકે ઉપસરપંચશ્રી દેવેન્દ્રભાઈ ચોવટીયા, રાજુભાઈ વાળા,મહિદીપભાઈ બસીયા તથા ભાભલુભાઈ જેબલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




