——————————————————————–
પ્રખર ગાંધીવાદી સ્વ. બાલુભાઇ કાળીદાસ ગઢીયા(તાતણિયા) ના જમાઈ અને ચલાલાનાં પીઢ પત્રકાર હરગોવિંદભાઈ મૂળજીભાઈ પાંધી (ઉંમર વર્ષ ૮૩)નું તારીખ ૨૪-૧-૨૦૨૨ ના રોજ અવસાન થયેલ છે.
સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ ૨૭-૧-૨૦૨૨ને ગુરુવારના રોજ ૩ થી ૬ કલાક દરમિયાન રાખેલ છે
બિપીનભાઈ એચ. પાંધી – ૯૪૨૯૦૭૭૨૮૩
મુકેશભાઈ એચ. પાંધી-૯૯૦૯૫૮૪૫૮૯
દીપકભાઈ એન. પાંધી – ૯૩૭૭૪૪૬૯૫૦
પ્રવિણભાઈ આર પાંધી – ૯૬૮૭૯૧૮૩૨૩
પ્રિયંક બિપીનભાઈ પાંધી, હેમાંગભાઈ એમ પાંધી
સોનલબેન મુકેશકુમાર પુજારા-૯૯૭૯૨૪૦૩૪૩
રૂપલબેન પંકજકુમાર ભીમજીયાણી-૮૯૮૦૭૯૪૮૬૬
આરતીબેન ધર્મેન્દ્રકુમાર પોપટ – ૯૪૨૭૯૧૧૯૩૮


