Gujarat ચક્ષુદાન Posted on June 7, 2023 Author Admin Comment(0) માંગરોળ કોટેચા પરિવાર ના સ્વ. ભાવનાબેન પરેશભાઈ દ્વારા ચક્ષુદાન કરેલ હતુ તેમના પરિવાર ને શિવમ ચક્ષુદાન સલાહ કેન્દ્ર દ્વારા હસ્તે જાયંટસ ગૃપના વિનુભાઇ મેસવાણીયા દંપતી દ્વારા ચક્ષુદાન નુ સર્ટિફિકેટ શ્રી ભાગવત ગીતા વિગેરે અર્પણ કરવામા આવેલ,, વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો.