સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
પ્રાથમિક શાળાના બે છાત્રોએ એનએમએમએસ પરીક્ષા સ્કોલરશીપ પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે આ વિદ્યાર્થીઓના માર્ગદર્શક શિક્ષક કિરીટભાઈ રાઠોડ તેમજ આ શાળાના આચાર્ય જયેશભાઈ નિનામા તેમજ સ્ટાફ બિરદાવ્યા હતા જેમાં માનસ હરીશભાઈ પંડ્યા અને પ્રીત જયસુખભાઈ કોરાટ બંને વિદ્યાર્થીઓ ખડસલી પ્રાથમિક શાળાનું ગૌરવ વધારેલ છે


