ડૉ. હરિભાઇ ગોધાણી કેમ્પસ જોષીપુરા ની શુભેચ્છા મુલાકાત જી.પી.એસ.સી ના પૂર્વચેરમેન તથા ભારતીય ઇતિહાસ સંકલન સમિતિના મહામંત્રીશ્રી એ લીધી હતી આ પ્રસંગે કેમ્પસમાં અભ્યાસ કરતી દીકરીઓને વિવિધ સ્પર્ધાત્મ પરીક્ષાઓ અંગે તથા ઐતિહાસિક માહિતી અંગે ગહન માર્ગદર્શન પુરૂ પાડયું હતું આ પ્રસંગે કેશવ સ્મારક પ્રતિષ્ઠાન જૂનાગઢના પ્રમુખશ્રી જિતેન્દ્રભાઈ ભીંડી ઉપસ્થિત રહયા હતા.
સંસ્થાના ચેરમેન –મેનેજિંગ ટ્રસ્ટીશ્રી જે.કે ઠેસીયા સાહેબે મોમેન્ટો પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું

