Gujarat

શ્રી યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદ ની લ્હેર શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ સંચાલિત નગરશેઠની હવેલી દેવ મંદિર ખાતે શ્રી યમુનાષ્ટક રસપાન મહોત્સવ નું આયોજન

ગિરગઢડા
ભરત ગંગદેવ.
શ્રી યમુનાજી પધાર્યા મારે ઘેર રે આજ આનંદ ની લ્હેર શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ સંચાલિત નગરશેઠની હવેલી દેવ મંદિર ખાતે શ્રી યમુનાષ્ટક રસપાન મહોત્સવ નું આયોજન *તારીખ ૨૫-૧૨-૨૦૨૧ શનિવાર થી તારીખ ૨૯-૧૨-૨૦૨૧ બુધવાર સુધી બપોરના ૦૩:૩૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. વક્તા તરીકે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ભાગવતાચાર્ય સારસ્વત ગુરુ શાસ્ત્રી શ્રી કેતનભાઇ પેરાણી (માળીયાહાટીના વાળા) પોતાની સંગીતમય શૈલીમાં પુષ્ટિ રસનું અમૃતપાન કરાવશે. પોથીયાત્રા તારીખ ૨૫-૧૨-૨૦૨૧ ના રોજ બપોરના ૩:૦૦ કલાકે નીકળશે. આ મહોત્સવના મનોરથી શ્રી વીરબાઇ માં મહિલા મંડળ ના બહેનોછે.આ મહોત્સવ નો લાભ લેવા શ્રી જલારામ મંદિર સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ મશરૂ ત્થા ટૃસ્ટીગણ હાર્દીક નિમંત્રણ પાઠવે છે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *