Gujarat

સાવરકુંડલા માનવમંદિર ખાતે જન્મદિવસની અનોખી ઉજવણી. મૂળ ભાવનગરના કોળિયાક ગામના વતની હાલ જામનગર સ્થિત ભેડા પરિવારે માનવમંદિરે પૂ. ભક્તિરામ બાપુની નિશ્રામાં કરી જન્મદિવસની અનોખી ઉજવણી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
મૂળ ભાવનગરના કોળિયાક ગામના વતની અને હાલ જામનગર ખાતે પાનની દુકાન ધરાવતા જીતુભાઇ ભેડા ના ચિ. પુત્ર મિયાનનો ચોથો જન્મદિવસ સાવરકુંડલા માનવ મંદિરે ધામધૂમથી ઉજવ્યો..સાજનું ભોજન કરાવ્યું અને દરેક બહેનોને ધાબળા અર્પણ કરી ભેડા પરિવારે આ બહેનોને આનંદ કરાવ્યો..પૂ.ભક્તિબાપુ એ ચિ. મિયાન ને માનવ મંદિરની સ્મૃતિભેટ આપી આશીર્વાદ આપ્યા…
Attachments area

IMG-20220106-WA0235.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *