Uncategorized

અમરેલી જીલ્લા ના જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામે માનવતા ની મહેર જન સેવા

ન્યુઝ જાફરાબાદ

અમરેલી જીલ્લા ના જાફરાબાદ તાલુકા ના નાગેશ્રી ગામે માનવતા ની મહેર જન સેવા

હાલ જ્યારથી લોક ડાઉન શરૂ થયું ત્યારથી ગામમાં સતત બે મહિના થી રખડતા માલ ઢોર ને કાઈમી માટે ઘાસચારો નાખવા ની અનેરી સેવા કરતા હોય તો નાગેશ્રી ગામના ઓઢુબાપુ વરૂ તેમજ દિલુભાઈ કોટીલા જ્યારે કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને ધ્યાનમાં રાખીને એક માનવતા ની મહેર જન સેવા શરૂ કરી હતી હાલ ઉનાળામાં માલ ઢોર ને મુશ્કેલી નો પડે તે માટે સતત બે મહિના થી સેવા આપી રહ્યા હતા તે બદલ કનુભાઈ વરૂ અને નાગેશ્રી ગામ વતી ઓઢુબાપુ વરૂ અને દિલુભાઈ કોટીલા નો ખુબ આભાર માન્યો હતો

રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા

IMG-20200521-WA0053-1.jpg IMG-20200521-WA0052-2.jpg IMG-20200521-WA0054-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *