આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળામાં શ્રી ગણેશજી ની ભવ્ય સ્થાપના
અંકલેશ્વર સ્થિત આર એમ પી એસ ઇન્ટરનેશનલ શાળામાં ગણેશજી માટેના મંડપની જાતે રચના કરી વિધિવત ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી. શાળાના શિક્ષિકો દ્વારા શ્રી ગણેશજી ની આરતી અને સૂત્રો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા સતત બાળકોને વિવિધ પર્વની મહિમા અને ઉજવણીનું પણ જ્ઞાન આપી રહી છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.


