નિસાર શેખ,મહુધા
કોહિનૂર પ્રાથમિક શાળાનાં આચાર્ય પ્રિન્સિપાલ રફીક મલેક તથા ઈકબાલભાઈ મલેક ( એચ.ઓ.ડી ) અને મલેક હનીફભાઈ ( ટ્રસ્ટી ) તેમજ સમગ્ર શિક્ષક સ્ટાફ મિત્રો શિક્ષક દિન નિમિત્તે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ દિન નિમિત્તે ધોરણ – 8 નાં વિદ્યાર્થીઓ તથા 29 વિદ્યાર્થીનીઓ અને 23 વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો જેમાં દિવસ દરમિયાન બાલગુરુ કોલથી શાળાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું

