રાજકોટ નેશનલ સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન અંતર્ગત રેસકોર્ષ ખાતે પ્રી-ઈવેન્ટ પ્રેક્ટિસ યોજાઈ. રાજકોટ શહેર તા.૨૮/૮/૨૦૨૫ ના રોજ મેજર ધ્યાનચંદની જન્મજ્યંતિ નિમિત્તે દેશભરમાં ૨૯ થી ૩૧ ઓગસ્ટ સુધી “નેશનલ સ્પોર્ટ્સ ડે” ની ઉજવણી કરવામાં આવશે. જેના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજકોટમાં રેસકોર્ષ નજીક બહુમાળી ભવન ખાતે પ્રી-ઈવેન્ટ યોજાઈ હતી જેમાં અંદાજિત ૪૦૦ જેટલા રમતવીરો જોડાયા […]
Author: Admin
મેંદરડા પંથક સહિત સમગ્ર જીલ્લા મા ઈયળો નો ઉપદ્રવ
મેંદરડા પંથક સહિત સમગ્ર જીલ્લા મા ઈયળો નો ઉપદ્રવ મેંદરડા પંથક સહિત ચોમાસુ કરેલ વાવેતર મગફળી સોયાબીન મા ઈયળો નો ઉપદ્રવ વધુ દેખાય છે મેંદરડા ના ખેડૂત પુત્ર પરસોત્તમ ઢેબરીયા ના જણાવ્યા અનુસાર અત્યારે મગફળી તેમજ સોયાબીન મા મુખ્યત્વે લીલી અને લશ્કરી ઈયળ નો ઉપદ્રવ બહોળી સંખ્યામાં છે લશ્કરી ઈયળ ની એક ખાસીયત એ છે […]
રાજકોટ પટેલ સમાજની વાડી પાસે વૃધ્ધ સ્ત્રીના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર ઇસમોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ પટેલ સમાજની વાડી પાસે વૃધ્ધ સ્ત્રીના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરનાર ઇસમોને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ. રાજકોટ શહેર તા.૨૮/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશન જેમાં રાજકોટ બી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલઝડપના બનાવો બનવા પામેલ હોય જે બનાવોની ગંભીરતાને ધ્યાને લઇ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા […]
રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી સોનાના ચેન તથા ફોરવ્હીલ કાર સાથે ૩ ઈસમને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ.
રાજકોટ હ્યુમન સોર્સીસના મદદથી સોનાના ચેન તથા ફોરવ્હીલ કાર સાથે ૩ ઈસમને પકડી પાડતી એ-ડીવીઝન પોલીસ. રાજકોટ શહેર તા.૨૮/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં મિલ્કત સબંધી ગુન્હા અટકાવવા તેમજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વાહનચોરી, મોબાઈલ ચોરી, ઘરફોડ ચોરી, ચીલ ઝડપ, લુંટ વિગેરે જેવા અનડિટેકટ ગુન્હોઓને શોધી કાઢવા સારૂ સુચના કરેલ હોય જે અન્વયે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ […]
રાજકોટ જાહેર માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને મળશે રૂ.૧.૫૦ લાખ સુધી કેશલેસ સારવાર.
રાજકોટ જાહેર માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તને મળશે રૂ.૧.૫૦ લાખ સુધી કેશલેસ સારવાર. રાજકોટ શહેર તા.૨૭/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર હાઇ-વે પર થતા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર મળે તો ઘાયલનો જીવ બચી શકે છે. પૈસાના વાંકે દર્દીને સારવાર મળવાનો વિલંબ ન થાય તે માટે કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા […]
રાજકોટ ગણેશ મહોત્સવ-૨૦૨૫ નિમિત્તે નિયત કરાયેલી જગ્યાઓ પર જ ગણેશ વિસર્જન કરવાનું રહેશે.
રાજકોટ ગણેશ મહોત્સવ-૨૦૨૫ નિમિત્તે નિયત કરાયેલી જગ્યાઓ પર જ ગણેશ વિસર્જન કરવાનું રહેશે. રાજકોટ શહેર તા.૨૭/૮/૨૦૨૫ ના રોજ ગણેશ મહોત્સવ-૨૦૨૫ નિમિત્તે રાજકોટ શહેરમાં જુદા-જુદા મહારાષ્ટ્રીયન મંડળો તથા ધાર્મિક સંગઠનો તરફથી વિવિધ લતાઓમાં તેમજ મહોલ્લાઓમાં અને લોકો પોતાના ઘરમાં, દુકાનોમાં અને સંસ્થાઓમાં પણ ભગવાનશ્રી ગણેશજીની મુર્તીઓની સ્થાપના તા.૨૭/૮/૨૦૨૫ થી કરશે. આ સ્થાપના કરેલ ગણપતિજીની મુર્તીઓને અમુક […]
મેંદરડા : સરસ્વતી પ્રાથમિક શાળા ખાતે ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ ઉજવાયો
મેંદરડા : સરસ્વતી પ્રાથમિક શાળા ખાતે ઈકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવ ઉજવાયો ધોરણ ૧ થી ૫ ના બાળકો દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીની ગણપતિ બાપ્પા ની મૂર્તીઓ બનાવી શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા મેંદરડા માં ધોરણ ૧ થી ૫ ના બાળકો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ મહોત્સવ ની ઉજવણી કરવા માં આવી જેમાં નાના ભુલકાઓ દ્વારા માટી માંથી સુંદર […]
મેંદરડા : નવનિયુક્ત પી.આઈ પી.સી.સરવૈયા નું સન્માન સાથે શુભેચ્છા મુલાકાત
મેંદરડા : નવનિયુક્ત પી.આઈ પી.સી.સરવૈયા નું સન્માન સાથે શુભેચ્છા મુલાકાત મેંદરડા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ મહિલા પી.એસ.આઇ એસ.એન.સોનારા સાહેબ ની બદલી વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે થતા મેંદરડા પોલીસ સ્ટેશન ની જગ્યા ખાલી થતાં નવ નિયુક્ત પી.આઇ.પી.સી.સરવૈયા સાહેબ હાજર થઈ ચાર્જ સંભાળેલ હતો ત્યારે મેંદરડા નગર ની વંદે માતરમ્ સેવા સમિતિ અને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ […]
રાજકોટ જંગલેશ્વરમાં બનેલ ફાયરીંગના બનાવમાં કાવતરામાં સામેલ આરોપીની ધરપકડ કરતી ભક્તિનગર પોલીસ.
રાજકોટ જંગલેશ્વરમાં બનેલ ફાયરીંગના બનાવમાં કાવતરામાં સામેલ આરોપીની ધરપકડ કરતી ભક્તિનગર પોલીસ. રાજકોટ શહેર તા.૨૬/૮/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં ફરીયાદી શાહનવાઝ મુસ્તાકભાઇ વેત્રણ તેના મીત્ર સમીર ઉર્ફે મરઘા સાથે મળીને ૭ મહીના પહેલા પુનીતનગરના પાણીના ટાંકા પાસે આરોપી પરીક્ષીત ઉર્ફે પરીયા ઉપર ફાયરીંગ કરેલ હોય જે બાબતનો ખાર રાખી ગઇ તા.૧૫/૮/૨૦૨૫ ના રોજ જંગલેશ્વર તરફ […]
મેંદરડા : સોનાપુરી સેવા સમિતિ દ્વારા પ્રાંત કચેરી ખાતે લેખિત આવેદનપત્ર પાઠવેલ
મેંદરડા : સોનાપુરી સેવા સમિતિ દ્વારા પ્રાંત કચેરી ખાતે લેખિત આવેદનપત્ર પાઠવેલ સોનાપુરીની સંરક્ષણ દિવાલ ધરાસાઈ થતા અને ડાયવર્ઝન તાત્કાલિક ખસેડવા માંગ કરાય તાજેતરમાં મેંદરડા તાલુકા સહિત પંથકમાં જળ હોનારતની સ્થિતિ સર્જાઈ છે ત્યારે મેંદરડા મધુવંતી નદીના કાંઠે આવેલ સોનાપુરી ને પણ ખુબ મોટુ નુકસાન થવા પામેલ છે ત્યારે સોનાપુરી સેવા સમિતિ દ્વારા મેંદરડા પ્રાંત […]