Gujarat

સ્વ સંજયભાઈ રૂપાધડા ની પુણ્યસ્મૃતિ માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

સ્વ સંજયભાઈ રૂપાધડા ની પુણ્યસ્મૃતિ માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ નો નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો —————————————દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર માં સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટ હોસ્પિટલ ની તબીબી સેવા એ નેત્રયજ્ઞ એવમ સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો […]

Gujarat

ડો તોગડીયા ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા મીઠાઈ વિતરણ કરાય

ડો તોગડીયા ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા મીઠાઈ વિતરણ કરાય ————————————- અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકાના સાજણટીબા ગામે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ગરીબ પરિવારો ને મીઠાઈ નુ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોહનથાળ ગાંઠીયા વિવિધ ફરસાણ મીઠાઈ નુ વિતરણ કરાયું હતું તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવિણભાઇ તોગડીયા ના […]

Gujarat

કાયદો અને ન્યાય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ ચેરીટી કમિશ્નર કચેરીના અગત્યના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરીને ત્વરિત નિરાકરણ માટે સચોટ સૂચનાઓ આપી*

કાયદો અને ન્યાય વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયાએ ચેરીટી કમિશ્નર કચેરીના અગત્યના મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક ચર્ચા કરીને ત્વરિત નિરાકરણ માટે સચોટ સૂચનાઓ આપી* *પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા માટે ચેરીટી કમિશ્નર કચેરી તથા તાબાની તમામ કચેરીઓનું કામ ફરજિયાત ઓનલાઇન કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ અપાઈ* *કચેરીની કાર્યક્ષમતા વધારવા માટે મંત્રીશ્રીએ હયાત મહેકમમાં ધરખમ […]

Gujarat

ભરૂચ ગ્રામ્ય અને શહેરનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

તા. ૨૯/૧૦/૨૦૨૫ ભરૂચ ગ્રામ્ય અને શહેરનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો ભરૂચ – બુધવાર – તાલુકા કક્ષાના પ્રશ્નો માટે આજરોજ ભરૂચ મામલતદાર કચેરી ખાતે ગ્રામ્ય અને શહેરનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. મામલતદાર કચેરી ભરૂચ ખાતે તાલુકા કક્ષાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે મામલતદાર કચેરી ભરૂચ ( ગ્રામ્ય ) ખાતે નાયબ […]

Gujarat

સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં એકતા દોડનું આયોજન

તા. ૨૮/૧૦/૨૦૨૫ સરદાર પટેલ જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં એકતા દોડનું આયોજન રાષ્ટ્રીય એકતાના સંદેશને પ્રબળ બનાવવા જિલ્લાના તમામ નાગરિકો, યુવાનો અને વિદ્યાર્થીઓને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ ભરૂચ – બુધવાર – સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તારીખે ઉજવવામાં આવે છે. આ અવસરે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે, ભરૂચ જિલ્લામાં […]

Gujarat

મેંદરડા : ખાતે પુ.જલારામ બાપા ની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ

મેંદરડા : ખાતે પુ.જલારામ બાપા ની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ શોભાયાત્રા સમૂહ ભોજન વગેરે વિવિધ કાર્યક્રમો યોજાયા મેંદરડા તાલુકા રઘુવંશી સમાજ દ્વારા પરમ પૂજ્ય સંત શિરોમણી જલારામ બાપાની ૨૨૬ મી જન્મ જયંતિ ની ભવ્યાતિભવ્ય ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ જેમાં રઘુવંશી સમાજ દ્વારા બપોરે સમૂહ ભોજન પ્રસાદ બાદ મેંદરડા જલારામ મંદિર ખાતેથી […]

Gujarat

તુલસી વિવાહ મહોત્સવ સાવરકુંડલામાં ધર્મ, સેવા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ

તુલસી વિવાહ મહોત્સવ સાવરકુંડલામાં ધર્મ, સેવા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ તાત્કાલિક હનુમાનજી આશ્રમ ખાતે સાવરકુંડલા ગામ-ધુવાડા બંધ પ્રસાદનું ભવ્ય આયોજન ભોજન પ્રસાદના દાતા મસાપીર બાપુનો વિશેષ આગ્રહ: સૌ નગરજનો ઘરે રસોઈ ટાળી પ્રસાદી લેવા પધારે *ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન, ચક્ષુદાન, દેહદાન અને અંગદાન સંકલ્પનું વિશેષ આયોજન.* સાવરકુંડલા, ધર્મ અને માનવ સેવાના ઉત્કૃષ્ટ સમન્વય […]

Gujarat

દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિંદ દવેના અધ્યક્ષ સ્થાને ‘ રન ફોર યુનિટી ‘ હેઠળ બેઠક યોજાઈ

દાહોદ પ્રાંત અધિકારીશ્રી મિલિંદ દવેના અધ્યક્ષ સ્થાને ‘ રન ફોર યુનિટી ‘ હેઠળ બેઠક યોજાઈ ૩૧મી ઓક્ટોબરે દાહોદમાં જિલ્લા કક્ષાની યોજાશે ” રન ફોર યુનિટી દાહોદ : દાહોદમાં જિલ્લા કક્ષાના ” રન ફોર યુનિટી ” નું આયોજન છાબ તળાવ ખાતેથી ૩૧મી ઓક્ટોબર ૨૦૨૫ના રોજ સવારે ૮.૩૦ કલાકે યોજશે. ‘છાબ તળાવ ખાતેથી રન ફોર યુનિટી ‘ […]

Gujarat

પાક સંરક્ષણના પ્રાકૃતિક ઉપાયો અને કપાસની સફળ ખેતી માટે ખેડૂતો માટે ખાસ માર્ગદર્શન

પાક સંરક્ષણના પ્રાકૃતિક ઉપાયો અને કપાસની સફળ ખેતી માટે ખેડૂતો માટે ખાસ માર્ગદર્શન ભારતની કૃષિ અર્થવ્યવસ્થામાં કપાસનું એક મુખ્ય સ્થાન છે, જેને “સફેદ સોનું” પણ કહેવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી તરફ વળવું એ ખેડૂતો માટે એક ક્રાંતિકારી પગલું છે, પરંતુ શરૂઆતમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને, જમીનમાં સેન્દ્રિય કાર્બન ઓછો હોવાથી […]

Gujarat

સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દાહોદ જિલ્લામાં રાષ્ટ્રવ્યાપી ‘યુનિટી માર્ચ’ જન અભિયાનના ભાગરૂપે પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના પ્રાંત […]