Gujarat

મેંદરડા ગ્રામ પંચાયત અને નગરજનો ની રજુઆત બાદ એસ.ટી વિભાગ દારા નવો રુટ અને બસ ફાળવવામાં આવેલ

મેંદરડા ગ્રામ પંચાયત અને નગરજનો ની રજુઆત બાદ એસ.ટી વિભાગ દારા નવો રુટ અને બસ ફાળવવામાં આવેલ જુનાગઢ એસ.ટી વિભાગ દ્વારા મેંદરડા ખાતે થી જુનાગઢ એસ ટી ડીવીઝન દ્વારા એસ ટી ના નવા રૂટ ની નવી બસ શરૂ કરવા મા આવી છે જે બસ જુનાગઢ થી મેંદરડા બાયપાસ બપોરે ૨.૧૫ ઉપડી મેંદરડા પહોંચ્યા બાદ આજ […]

Gujarat

મેંદરડા ના એક વેપારી પુત્રએ માનવતા મહેકાવી મળેલા એક લાખ રૂપિયા મુળ માલીક ને પરત સોંપ્યા

મેંદરડા ના એક વેપારી પુત્રએ માનવતા મહેકાવી મળેલા એક લાખ રૂપિયા મુળ માલીક ને પરત સોંપ્યા ગજબ ની વાત છે ભાઈ કેવી ખુમારી છે રીંગલ સ્ટુડિયો ના માલીક સુરેશભાઈ ચંદ્રકાંતભાઈ પોપટ ના સુપુત્ર સંકેત ને રોકડા ૧ લાખ રૂપિયા ૫૦૦ ની ચલણી નોટો ના બે બંડલ મળ્યા ત્યારે મળેલ એક લાખ રૂપિયા ની સંકેતે તેના […]

Gujarat

ગમાપીપળીયા માં જન્માષ્ટમી નિમીતે પંરપરાગત શોભાયાત્રા યોજાય

ગમાપીપળીયા માં જન્માષ્ટમી નિમીતે પંરપરાગત શોભાયાત્રા યોજાય બાબરા ગમાપીપળીયામાં જન્માષ્ટમી નિમીતે ઉજવણી સાથે શોભાયાત્રા બાબરાના ગમા પીપળીયા ગામમાં ગીતાના ગાનાર કૃષ્ણ ભગવાનના જન્મદિન નિમીતે બપોર પછી ભગવાન કૃષ્ણની પ્રતિકૃતિ સાથે આખા ગામમાં શોભાયાત્રા ફેરવવામાં આવી જન્માષ્ટમીના દિવસે તા.૧૬-o૮-૨૦૨૫ને શનિવારે બપોર પછી ટ્રેક્ટરમાં નાળીયેરીના પાનથી રથ શણગારી ચોરાના પુજારી, ગ્રામ ભાવિ ભકતો દ્વારા ગામમાં ધામધુમથી ૨થ […]

Gujarat

રાષ્ટ્રવિર દુર્ગા દાસજી રાઠોડ ૨૦૨૫ એવોર્ડ્સ નેશનલ વુમન પ્રેસિડન્ટ શ્રી મતિ પુષ્પાબેન સોનાર ને એનાયત

રાષ્ટ્રવિર દુર્ગા દાસજી રાઠોડ ૨૦૨૫ એવોર્ડ્સ નેશનલ વુમન પ્રેસિડન્ટ શ્રી મતિ પુષ્પાબેન સોનાર ને એનાયત સુરત રાષ્ટ્રવિર દુર્ગાદાસજી રાઠોડ એવોર્ડ્સ ૨૦૨૫ સમારંભ યોજાયો ૧૩ ઓગસ્ટ ના રોજ પટેલ સમાજ ની વાડી તલાવ સામે પુણા ગામ સુરત ખાતે યોજાયો રાઠોડ સમાજ દ્વારા રાષ્ટ્રવિર વીર દુર્ગાદાસજી જયંતી ના પાવન અવસર સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે રાઠોડ સમાજ […]

Gujarat

દામનગર શહેર ની પટેલવાડી ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ ના વડીલો માટે અપના ઘર ભોજન સેવા કેન્દ્ર ની બેઠક યોજાય.

દામનગર શહેર ની પટેલવાડી ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ ના વડીલો માટે અપના ઘર ભોજન સેવા કેન્દ્ર ની બેઠક યોજાય. —————————————દામનગર શહેર માં રહેતા સમસ્ત લેઉવા પટેલ સમાજ ના વડીલો માટે કાયમી સાત્વિક ભોજન માટે સુરત સ્થિતિ યુવાનો ની સંસ્થાન સરદાર પટેલ યુવા આર્મી ટિમ ના યુવાનો ની મીટીંગ મળી સ્થાનિક વડીલો ની ઉપસ્થિતિ માં […]

Gujarat

ગૌ રાષ્ટ્ર યાત્રા’ ટીમે કર્ણાટકના રાજ્યપાલ સાથે કરી મુલાકાત

ગૌ રાષ્ટ્ર યાત્રા’ ટીમે કર્ણાટકના રાજ્યપાલ સાથે કરી મુલાકાત ‘બ્રાઉન રેવોલ્યુશન’(ગોબરની ક્રાંતિ) અને ગૌ આધારિત અર્થતંત્ર પર ચર્ચા કર્ણાટક ગૌમાતાના સંરક્ષણ અને ગૌ આધારિત અર્થતંત્રના પુનઃ સ્થાપનના મહાસંકલ્પ સાથે રાષ્ટ્રીય સ્તરે શરૂ થયેલી ‘ગૌ રાષ્ટ્ર યાત્રા’ ટીમે આજે કર્ણાટકના રાજભવનમાં પહોંચી ઐતિહાસિક પડાવ નોંધાવ્યો. જીવ-જંતુ કલ્યાણ અને કૃષિ સંશોધન સંસ્થા (AWARI) ના અધ્યક્ષ ભારતસિંહ રાજપુરોહિતના […]

Gujarat

લાઠી તાલુકા પ્રતાપગઢ 15 મી ઑગસ્ટ નિમીતે વિદ્યાર્થી ઓને રાજી કરતા સુરતના રીજીયા જેમ્સ પરીવાર….

લાઠી તાલુકા પ્રતાપગઢ 15 મી ઑગસ્ટ નિમીતે વિદ્યાર્થી ઓને રાજી કરતા સુરતના રીજીયા જેમ્સ પરીવાર…. ————————————-લાઠી તાલુકા પ્રતાપગઢ 15 મી ઑગસ્ટ નિમીતે વિદ્યાર્થી ઓને રાજી કરતા સુરતના રીજીયા જેમ્સ પરીવાર પ્રતાપગઢ ગામ પ્રાથમિક શાળા અને રીજીયા જેમ્સ પરીવાર દ્વારા 15 મી ઓગષ્ટ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે રીજીયા પરિવારે સેવા ની […]

Gujarat

અક્ષર ગ્રુપ આયોજિત જન્માષ્ટમી રથયાત્રા નું હિન્દૂ હદય સમ્રાટ ડો પ્રવીણભાઈ તોગડીયા ના હસ્તે રાષ્ટ્રગાન થી પ્રસ્થાન કરાયું

અક્ષર ગ્રુપ આયોજિત જન્માષ્ટમી રથયાત્રા નું હિન્દૂ હદય સમ્રાટ ડો પ્રવીણભાઈ તોગડીયા ના હસ્તે રાષ્ટ્રગાન થી પ્રસ્થાન કરાયું —————————– દામનગર શહેર માં અક્ષર ગ્રુપ દામનગર આયોજિત જન્માષ્ટમી મહોત્સવ રથયાત્રા નું આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ હિન્દૂ હદય સમ્રાટ ડો પ્રવીણભાઈ તોગડિયા ના વરદહસ્તે રાષ્ટ્રગાન થી પ્રસ્થાન કરાયું આ તકે ગઢડા BAPS મંદિર ના સ્વામી […]

Gujarat

દામનગર સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત ભગવાન શ્રી પરશુરામજી દ્વારા પ્રારંભયેલ પૌરાણિક કાવડ યાત્રા નો પ્રારંભ

દામનગર સમસ્ત બ્રહ્મસમાજ આયોજિત ભગવાન શ્રી પરશુરામજી દ્વારા પ્રારંભયેલ પૌરાણિક કાવડ યાત્રા નો પ્રારંભ ——————————– દામનગર શહેર માં સમસ્ત બ્રહ્મ સમાજ આયોજિત પ્રથમ કાવડયાત્રા યોજાશે પૌરાણિક કાળથી ભગવાન શ્રી પરશુરામજી દ્વારા પ્રારંભયેલ કાવડયાત્રા હવે દામનગર ના ઈતિહાસ માં પ્રથમવાર યોજવા જઈ રહી છે દામનગર સમસ્ત બ્રહ્મસમાજ આયોજીત કાવડ યાત્રા ને લઈ સમસ્ત બ્રહ્મકુમારો માં ઉત્સાહ […]

Gujarat

સ્વાતંત્ર પર્વ પ્રસંગે વિદ્યાર્થીઓની પરેડ તથા રોજગાર સાધનનું વિતરણ થયું

સ્વાતંત્ર પર્વ પ્રસંગે વિદ્યાર્થીઓની પરેડ તથા રોજગાર સાધનનું વિતરણ થયું ———————————- ભાવનગર શિશુવિહાર સ્વાતંત્ર પર્વ પ્રસંગે વિદ્યાર્થીઓની પરેડ તથા રોજગાર સાધનનું વિતરણ થયું શિશુવિહાર સંસ્થા પ્રાંગરમાં 79 માં સ્વાતંત્ર પર્વ પ્રસંગે અમેરિકા સ્થિત શ્રી મહર્ષિભાઈ મહેતા દ્વારા ધ્વજવંદન થયું સ્કાઉટ વિદ્યાર્થીઓની બેન્ડ સલામી તથા ક્રાફ્ટ એક્ઝિબિશન સાથે યોજાએલ સમારંભમાં શ્રી મહારાજા કૃષ્ણકુમારસિંહજી નિરીક્ષરતા નિવારણ હુન્નર […]