Gujarat

ઓર્ગન ડોનેટ થી ૭ વ્યક્તિ ઓને જીવંત બનાવતા દાતા પાર્વતીબેન માધવજીભાઈ રૂપાણી નુ નેત્રદાન લોકદ્રષ્ટિ બેંક ને અર્પણ

ઓર્ગન ડોનેટ થી ૭ વ્યક્તિ ઓને જીવંત બનાવતા દાતા પાર્વતીબેન માધવજીભાઈ રૂપાણી નુ નેત્રદાન લોકદ્રષ્ટિ બેંક ને અર્પણ સુરત વ્યક્તિ સહ દેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે ન રહે પણ જન માનસ માં સદાકાળ જીવંત તેવા તેવા સદકર્મ કરી જનાર અંગદાતા સ્વ પાર્વતીબેન માધવજીભાઈ રૂપાણી મૂળ વતન ભડીયાદ તાલુકો ધોલેરા જીલ્લો અમદાવાદ હાલ સુરત ખાતે […]

Gujarat

વાપી થી અંકલેશ્વર સુધી લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ સુરત “વન ડિસ્ટ્રિક્ટ વન એક્ટિવિટી” કાર્યક્રમ માં ૩૦૦૦ પોષણ કીટ વિતરણ

વાપી થી અંકલેશ્વર સુધી લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ સુરત “વન ડિસ્ટ્રિક્ટ વન એક્ટિવિટી” કાર્યક્રમ માં ૩૦૦૦ પોષણ કીટ વિતરણ ————————————–સુરત લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ સુરત “વન ડિસ્ટ્રિક્ટ વન એક્ટિવિટી” કાર્યક્રમ માં ૩૦૦૦ પોષણ કીટ વિતરણ લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ની પ્રવૃત્તિ “ટીબી હારશે દેશ જીતશે” પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ વાપી થી અંકલેશ્વર સુધીના ટીબી ના ૩૦૦૦ […]

Gujarat

૧૧૦૦ થી વધુ ઘર પરિવારો ધરાવતા સમસ્ત નારોલા કુટુંબ ના કુળદેવી શ્રી બહુચરાજી મંદિર ખાતે શક્તિ પૂજા શસ્ત્ર પૂજા

૧૧૦૦ થી વધુ ઘર પરિવારો ધરાવતા સમસ્ત નારોલા કુટુંબ ના કુળદેવી શ્રી બહુચરાજી મંદિર ખાતે શક્તિ પૂજા શસ્ત્ર પૂજા ————————————–દામનગર શહેર માં શક્તિપીઠ ૧૧૦૦ થી વધુ ઘર પરિવારો ધરાવતા સમસ્ત નારોલા કુટુંબ ના કુળદેવી શ્રી બહુચરાજી મંદિર પરિસર માં દૈવી અનુષ્ઠાન નવરાત્રી એ આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના કાર્યકરો હોદેદારો એ શક્તિ પૂજા અને શસ્ત્ર […]

Gujarat

બોધાભાઈ મેરે પ્રારંભયેલ બોધા મંડળ થી સુવિખ્યાત

બોધાભાઈ મેરે પ્રારંભયેલ બોધા મંડળ થી સુવિખ્યાત —————————————- શિવશક્તિ યુવક મંડળ સીતારામનગર આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા શક્તિ પૂજા શસ્ત્ર પૂજા યોજાય —————————————દામનગર શહેર માં નાની બાળા નું સૌથી લોકપ્રિય ગરબી મંડળ ખાતે દામનગર શહેર આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા શક્તિ પૂજા અને શસ્ત્ર પુજા નો કાર્યક્રમ યોજાયો એ એસ પી ની ટિમ દ્વારા નાના […]

Gujarat

દામનગર સૈકા જૂના પૂરબિયા શેરી શ્રી ખોડિયાર ગરબી મંડળ ના નિર્દોષ મનોરંજન ને પ્રોત્સાહન પરિષદ દ્વારા શક્તિ પૂજા શસ્ત્ર પૂજા કરાય

દામનગર સૈકા જૂના પૂરબિયા શેરી શ્રી ખોડિયાર ગરબી મંડળ ના નિર્દોષ મનોરંજન ને પ્રોત્સાહન પરિષદ દ્વારા શક્તિ પૂજા શસ્ત્ર પૂજા કરાય ————————————–દામનગર શહેર માં પૂરબિયા શેરી શ્રી ખોડિયાર યુવક મંડળ ગરબી મંડળ ને સામાજિક અગ્રણી ઓનું પ્રોત્સાહન સૈકા જૂના પૂરબિયા શેરી ગરબી મંડળ દ્વારા સત્ય ઘટના આધારિત ઐતિહાસિક નાટ્ય મૂક અભિનય દ્વારા સામાજિક શીખ આપતા […]

Gujarat

તુલસી વિવાહ ની કંકોતરી ગમાપીપળીયા – ખાનપર કોટડાપીઠા વચ્ચે જાડેરી જાન જોડવા આયોજકો નું આહવાન બાબરા ના ગમાપીપળીયા રામજી મંદિરના પુજારી બાલકદાસબાપુ દેશાણી તેમજ ચતુર્થ તુલસીવિવાહના આયોજન ની તડામાર તૈયારી ઓનો પ્રારંભ શ્રી રાફડા વાળા ખોડીયાર માતાજીના મંદિરના મહંતશ્રી લક્ષ્મણ ગીરીબાપુ ગુરૂશ્રી મહંત અમીત ગીરી તેમજ ગમાપીપળીયા, કોટડાપીઠા અને ખાનપર ગામના આગેવાનો ભગવાન શાલીગ્રામ સંગ વૃંદાજી ના લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરાયું બાબરા તાલુકા ના ગમાપીપળીયા રામજી મંદિરે ત્રણ ગ્રામ્ય ન અગ્રણી ભેગા મળ્યા.તેમજ કોટડાપીઠાના આઇ શ્રી રાફડા વાળા ખોડીયાર મંદિરના મહંતશ્રી લક્ષમણ ગીરીબાપુ તેમજ સ્વયંસેવકો અને આગેવાનો દ્વારા ગમાપીપળીયા રામજી મંદિરેથી ઠાકોરજીની મોટી જાન કારતક સુદ ૧૧ ને રવિવારે તા.૨-૧૧-૨૦૨૫ને ના શુભ દિવસે મોટી જાન જોડી આવવા ભાવભર્યુ આમંત્રણ આપી ભાવ વ્યક્ત કર્યો અને જેમ બને તેમ મોટી જાન લઈ આવવા જણાવ્યું હતું રિપોર્ટ નટવરલાલ ભાતિયા

તુલસી વિવાહ ની કંકોતરી ગમાપીપળીયા – ખાનપર કોટડાપીઠા વચ્ચે જાડેરી જાન જોડવા આયોજકો નું આહવાન બાબરા ના ગમાપીપળીયા રામજી મંદિરના પુજારી બાલકદાસબાપુ દેશાણી તેમજ ચતુર્થ તુલસીવિવાહના આયોજન ની તડામાર તૈયારી ઓનો પ્રારંભ શ્રી રાફડા વાળા ખોડીયાર માતાજીના મંદિરના મહંતશ્રી લક્ષ્મણ ગીરીબાપુ ગુરૂશ્રી મહંત અમીત ગીરી તેમજ ગમાપીપળીયા, કોટડાપીઠા અને ખાનપર ગામના આગેવાનો ભગવાન શાલીગ્રામ સંગ […]

Gujarat

ચિતલ માં ૧૨૧ મો  નેત્રયજ્ઞ લાલજીભાઈ સોરઠીયા   ના સહયોગ થી યોજાયો

ચિતલ માં ૧૨૧ મો  નેત્રયજ્ઞ લાલજીભાઈ સોરઠીયા   ના સહયોગ થી યોજાયો —————————————ચિતલ માં ૧૨૧ મો નેત્ર યજ્ઞ લાલજીભાઈ સોરઠીયા ના સહયોગ થી યોજાયો ચિતલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા ર ચિતલ સરસ્વતી વિદ્યા મંદિરવિદ્યામંદિર ખાતે લાલજીભાઈ મોહનભાઈ સોરઠીયા ના સહયોગ થી ૧૨૧ ના નેત્રયજ્ઞ નું જિલ્લા […]

Gujarat

શિશુવિહારના ઉપક્રમે વૃદ્ધજન સન્માન સમારોહ યોજાશે —

શિશુવિહારના ઉપક્રમે વૃદ્ધજન સન્માન સમારોહ યોજાશે —————————————- ભાવનગર શિશુવિહારના ઉપક્રમે વૃદ્ધજન સન્માન સમારોહ યોજાશે ભાવનગરના જાણીતા લોક સેવક ડો.નિર્મલભાઇ ન્યાલચંદ વકીલની પુણ્ય સ્મૃતિમાં સતત ૩૪ માં વર્ષે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે. વિદ્યાનિધિ ટ્રસ્ટ, અમદાવાદના ટ્રસ્ટી સ્વામીની શ્રી સુલભાનંદાજીના માર્ગદર્શનમાં યોજાનાર સમારંભમાં દેશના એકમાત્ર વયો વૃદ્ધ મોટીવેટર્સ શ્રી કિશોરભાઈ દડિયા (મુંબઈ) શ્રીમદરાજચંદ્ર આશ્રમના સાધક શ્રીમહેન્દ્રભાઈ શાહ, […]

Gujarat

સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમના વડીલો શરદપૂર્ણિમાના દિવસે રાસ ગરબા અને પરિવાર ભોજન નો આનંદ લેશે

સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમના વડીલો શરદપૂર્ણિમાના દિવસે રાસ ગરબા અને પરિવાર ભોજન નો આનંદ લેશે ————————————-ભાવનગર શિશુવિહાર સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમના વડીલો શરદપૂર્ણિમાના દિવસે રાસ ગરબા અને પરિવાર ભોજન નો આનંદ લેશે સ્વાતંત્ર પર્વ.૧૫ ઓગસ્ટ થી શિશુવિહાર સંસ્થામાં શરૂ થયેલ વડીલોને આનંદ અનુભૂતિ આપતા તાલીમ કાર્યક્રમ અંતર્ગત વડીલો એ સીડબોલ તૈયાર કરી પર્યાવરણ જાગૃતિ માટે અનુકર્ણીય કાર્ય […]

Gujarat

દામનગર શક્તિ પીઠ મનો કામના મેલડી માતાજી મંદિરે હજારો ની મેદની ભવ્ય રાસોત્સવ આકર્ષણ નું કેન્દ્ર

દામનગર શક્તિ પીઠ મનો કામના મેલડી માતાજી મંદિરે હજારો ની મેદની ભવ્ય રાસોત્સવ આકર્ષણ નું કેન્દ્ર ——————————- દામનગર શક્તિ પીઠ શ્રી મનો કામના મેલડી માતાજી મંદિરે હજારો ની મેદની ભવ્ય રાસોત્સવ આકર્ષણ નું કેન્દ્ર પગ મૂકવા ની પણ જગ્યા ન મળે તેવી એકડેઠઠ જનમેદની ખેલદા ઓ માટે રોજ ગરમા ગરમ અલ્પાહાર પાર્કિંગ સુરક્ષા સહિત ઉતમ […]