“દાન હોય કે ધર્મ જેનો નો જોટો નહિ” મહેતા પરિવારના વડિલના 82 મા જન્મદિને ગૌમાતાઓને 5 હજાર મણ ઘાસચારો નિરવામાં આવ્યો જીવદયાપ્રેમી હેમલભાઈ મહેતા પરિવાર દ્વારા રાજકોટ તથા ગોંડલ પંથકની ગૌશાળાઓ— પાંજરાપોળોમાં રૂબરૂ જઈને કરાયું ઘાસચારા વિતરણ. રાજકોટ જન્મ દિવસની ઉજવણી કાં તો કેક કાપીને અથવા હોટલમાં પરિવાર અને સગા—સંબંધીઓને જમાડીને કરવામાં આવતી હોય છે […]
Author: Admin
દામનગર શહેર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની નિર્મળભાઈ ખુમાણ ની અધ્યક્ષતા માં બેઠક યોજાય.
દામનગર શહેર માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ની નિર્મળભાઈ ખુમાણ ની અધ્યક્ષતા માં બેઠક યોજાય. ————————————– દામનગર આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ ની અધ્યક્ષતા માં ડો પ્રવીણભાઈ તોગડીયા ના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ડો જી જે ગજેરા પ્રદેશ મંત્રી રણછોડભાઈ ભરવાડ ની ચૂસના અંતર્ગત દામનગર શહેર વ્યક્તિગત હનુમાન ચાલીસા કેન્દ્ર ખોલવાનું […]
સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન ચરીત્ર પર પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ મેન ઓફ સ્ટીલ : સરદાર
*સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન ચરીત્ર પર પ્રથમ વખત ગુજરાતી ફિલ્મ મેન ઓફ સ્ટીલ : સરદાર* *રીલીઝ માટે તૈયાર* *સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા પછી હવે પહેલી* *વખત આ જ વિષય પર* *ગુજરાતી ફિલ્મ રીલીઝ માટે* *તૈયાર..* મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બન્ને મહાન વિભૂતિઓ ગુજરાતની આગવી ઓળખ છે. ગુજરાતમાં જ […]
કાણકીયા કોલેજ સાવરકુંડલા ખાતે “કારગીલ વિજય દિવસ” ની ઉજવણી તથા સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શનનો એક સેમિનાર યોજાયો.
કાણકીયા કોલેજ સાવરકુંડલા ખાતે “કારગીલ વિજય દિવસ” ની ઉજવણી તથા સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શનનો એક સેમિનાર યોજાયો. સાવરકુંડલા સ્થિત નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી વી. ડી કાણકિયા આર્ટસ અને શ્રી એમ.આર સંઘવી કોમર્સ કોલેજ ખાતે આજરોજ તારીખ 26 જુલાઈ 2025 શનિવારના રોજ ‘કારગીલ વિજય દિવસ” ની એક વિશેષ ઉજવણી કરવામાં આવી. ૨૬ જુલાઈ ૧૯૯૯ ના દિવસે […]
રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ૧૮૫ લોકોને CAA અંતર્ગત મળ્યું ભારતીય નાગરિકત્વ.
રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ૧૮૫ લોકોને CAA અંતર્ગત મળ્યું ભારતીય નાગરિકત્વ. રાજકોટ શહેર તા.૨૫/૭/૨૦૨૫ ના રોજ “ખુશ રહો, હસતા રહો, હવેથી તમે મહાન ભારતના નાગરિક છો” પાકિસ્તાનથી વિસ્થાપિત થઈને કચ્છ, મોરબી તથા રાજકોટ જિલ્લામાં વસેલા ૧૮૫ જેટલા લોકો આ શબ્દો સાંભળવા માટે વર્ષોથી તરસતા હતા. અને આજે તેમની અભિલાષા પૂર્ણ થઈ હતી. ગૃહ […]
રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખુલ્લુ મુકાયુ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.
રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખુલ્લુ મુકાયુ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી. રાજકોટ શહેર તા.૨૫/૭/૨૦૨૫ ના રોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન નું લોકાર્પણ તથા રામનાથપરા રાજકોટ, આટકોટ, વિંછીયા ખાતે નવનિર્મિત પોલીસ આવાસનું તકતી અનાવરણ દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. […]
દામનગર શહેર માં પુષ્ટ્રીય માર્ગીય. શ્રી મદન મોહન લાલજી હવેલી માં હિંડોળા દર્શન
દામનગર શહેર માં પુષ્ટ્રીય માર્ગીય. શ્રી મદન મોહન લાલજી હવેલી માં હિંડોળા દર્શન દામનગર શહેર માં પુષ્ટ્રીય માર્ગીય શ્રી મદન મોહન લાલજી હવેલી ખાતે હિંડોળા દર્શન નો લ્હાવો મેળવતા વૈષ્ણવો માં અનેરો ઉત્સાહ પુષ્ટ્રીય માર્ગીય શ્રી મદન મોહન લાલજી મહારાજ ની હવેલી ખાતે હિંડોળા દર્શન માટે સમસ્ત શહેર માં વસતા વૈષ્ણવો દ્વારા દર્શન માટે ચહલ […]
માણાવદર પોલીસ સ્ટેશન ખાતે એસપી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો
માણાવદર પોલીસ સ્ટેશન ખાતે એસપી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો ગૌ મહિમા અને ગૌવંદના ગ્રંથ આપીને એસ.પી. નું સન્માન કરાયું જુનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા માણાવદર પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. આ પ્રસંગે, સૌપ્રથમ પીઆઇ ડી.આર. પારગી દ્વારા એસ.પી.ને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. એસ.પી. ઓડેદરા દ્વારા પોલીસકર્મીઓના પ્રશ્નો […]
રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ-વકીલો સાથે બેઠક યોજી.
રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ-વકીલો સાથે બેઠક યોજી. રાજકોટ શહેર તા.૨૫/૭/૨૦૨૫ ના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ અને કાયદાવિદો સાથે બેઠક યોજી રાજકોટ શહેર-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. મંત્રીએ ગુંડા અને અસામાજિક તત્વો સામે ધાક બેસાડતી કાર્યવાહી કરવા અને નાગરિકો સુરક્ષિત મહેસૂસ કરે […]
રાજકોટમાં “૮ સપ્ટેમબર ૨૦૨૫થી તમામ ટુ-વ્હીલર વાહન ચાલકો અને પાછળ બેઠેલા મુસાફરો માટે હેલ્મેટ ફરજીયાત”
રાજકોટમાં “૮ સપ્ટેમબર ૨૦૨૫થી તમામ ટુ-વ્હીલર વાહન ચાલકો અને પાછળ બેઠેલા મુસાફરો માટે હેલ્મેટ ફરજીયાત” રાજકોટ શહેર તા.૨૫/૭/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં ટુ-વ્હીલર વાહન ચલાવતા સમયે વાહન ચાલક દ્વારા હેલ્મેટ ન પહેરવાના કારણે જીવલેણ માર્ગ અકસ્માતના બનાવો બની રહેલ છે. સને-૨૦૨૫માં ટુ-વ્હીલર વાહન ચલાવતા સમયે હેલ્મેટ ન પહેરવાના કારણે ૨૦ ફેટલ અકસ્માતમાં ૨૦ વ્યક્તિઓના […]










