દામનગર સૈકા જૂના પૂરબિયા શેરી શ્રી ખોડિયાર ગરબી મંડળ ના નિર્દોષ મનોરંજન ને પ્રોત્સાહન પરિષદ દ્વારા શક્તિ પૂજા શસ્ત્ર પૂજા કરાય ————————————–દામનગર શહેર માં પૂરબિયા શેરી શ્રી ખોડિયાર યુવક મંડળ ગરબી મંડળ ને સામાજિક અગ્રણી ઓનું પ્રોત્સાહન સૈકા જૂના પૂરબિયા શેરી ગરબી મંડળ દ્વારા સત્ય ઘટના આધારિત ઐતિહાસિક નાટ્ય મૂક અભિનય દ્વારા સામાજિક શીખ આપતા […]
Author: Admin
તુલસી વિવાહ ની કંકોતરી ગમાપીપળીયા – ખાનપર કોટડાપીઠા વચ્ચે જાડેરી જાન જોડવા આયોજકો નું આહવાન બાબરા ના ગમાપીપળીયા રામજી મંદિરના પુજારી બાલકદાસબાપુ દેશાણી તેમજ ચતુર્થ તુલસીવિવાહના આયોજન ની તડામાર તૈયારી ઓનો પ્રારંભ શ્રી રાફડા વાળા ખોડીયાર માતાજીના મંદિરના મહંતશ્રી લક્ષ્મણ ગીરીબાપુ ગુરૂશ્રી મહંત અમીત ગીરી તેમજ ગમાપીપળીયા, કોટડાપીઠા અને ખાનપર ગામના આગેવાનો ભગવાન શાલીગ્રામ સંગ વૃંદાજી ના લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરાયું બાબરા તાલુકા ના ગમાપીપળીયા રામજી મંદિરે ત્રણ ગ્રામ્ય ન અગ્રણી ભેગા મળ્યા.તેમજ કોટડાપીઠાના આઇ શ્રી રાફડા વાળા ખોડીયાર મંદિરના મહંતશ્રી લક્ષમણ ગીરીબાપુ તેમજ સ્વયંસેવકો અને આગેવાનો દ્વારા ગમાપીપળીયા રામજી મંદિરેથી ઠાકોરજીની મોટી જાન કારતક સુદ ૧૧ ને રવિવારે તા.૨-૧૧-૨૦૨૫ને ના શુભ દિવસે મોટી જાન જોડી આવવા ભાવભર્યુ આમંત્રણ આપી ભાવ વ્યક્ત કર્યો અને જેમ બને તેમ મોટી જાન લઈ આવવા જણાવ્યું હતું રિપોર્ટ નટવરલાલ ભાતિયા
તુલસી વિવાહ ની કંકોતરી ગમાપીપળીયા – ખાનપર કોટડાપીઠા વચ્ચે જાડેરી જાન જોડવા આયોજકો નું આહવાન બાબરા ના ગમાપીપળીયા રામજી મંદિરના પુજારી બાલકદાસબાપુ દેશાણી તેમજ ચતુર્થ તુલસીવિવાહના આયોજન ની તડામાર તૈયારી ઓનો પ્રારંભ શ્રી રાફડા વાળા ખોડીયાર માતાજીના મંદિરના મહંતશ્રી લક્ષ્મણ ગીરીબાપુ ગુરૂશ્રી મહંત અમીત ગીરી તેમજ ગમાપીપળીયા, કોટડાપીઠા અને ખાનપર ગામના આગેવાનો ભગવાન શાલીગ્રામ સંગ […]
ચિતલ માં ૧૨૧ મો નેત્રયજ્ઞ લાલજીભાઈ સોરઠીયા ના સહયોગ થી યોજાયો
ચિતલ માં ૧૨૧ મો નેત્રયજ્ઞ લાલજીભાઈ સોરઠીયા ના સહયોગ થી યોજાયો —————————————ચિતલ માં ૧૨૧ મો નેત્ર યજ્ઞ લાલજીભાઈ સોરઠીયા ના સહયોગ થી યોજાયો ચિતલમાં વિદ્યા ભારતી ટ્રસ્ટ ચિતલ અને શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ રાજકોટ ની તબીબી સેવા ર ચિતલ સરસ્વતી વિદ્યા મંદિરવિદ્યામંદિર ખાતે લાલજીભાઈ મોહનભાઈ સોરઠીયા ના સહયોગ થી ૧૨૧ ના નેત્રયજ્ઞ નું જિલ્લા […]
શિશુવિહારના ઉપક્રમે વૃદ્ધજન સન્માન સમારોહ યોજાશે —
શિશુવિહારના ઉપક્રમે વૃદ્ધજન સન્માન સમારોહ યોજાશે —————————————- ભાવનગર શિશુવિહારના ઉપક્રમે વૃદ્ધજન સન્માન સમારોહ યોજાશે ભાવનગરના જાણીતા લોક સેવક ડો.નિર્મલભાઇ ન્યાલચંદ વકીલની પુણ્ય સ્મૃતિમાં સતત ૩૪ માં વર્ષે વડીલ વંદના કાર્યક્રમ યોજાશે. વિદ્યાનિધિ ટ્રસ્ટ, અમદાવાદના ટ્રસ્ટી સ્વામીની શ્રી સુલભાનંદાજીના માર્ગદર્શનમાં યોજાનાર સમારંભમાં દેશના એકમાત્ર વયો વૃદ્ધ મોટીવેટર્સ શ્રી કિશોરભાઈ દડિયા (મુંબઈ) શ્રીમદરાજચંદ્ર આશ્રમના સાધક શ્રીમહેન્દ્રભાઈ શાહ, […]
સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમના વડીલો શરદપૂર્ણિમાના દિવસે રાસ ગરબા અને પરિવાર ભોજન નો આનંદ લેશે
સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમના વડીલો શરદપૂર્ણિમાના દિવસે રાસ ગરબા અને પરિવાર ભોજન નો આનંદ લેશે ————————————-ભાવનગર શિશુવિહાર સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમના વડીલો શરદપૂર્ણિમાના દિવસે રાસ ગરબા અને પરિવાર ભોજન નો આનંદ લેશે સ્વાતંત્ર પર્વ.૧૫ ઓગસ્ટ થી શિશુવિહાર સંસ્થામાં શરૂ થયેલ વડીલોને આનંદ અનુભૂતિ આપતા તાલીમ કાર્યક્રમ અંતર્ગત વડીલો એ સીડબોલ તૈયાર કરી પર્યાવરણ જાગૃતિ માટે અનુકર્ણીય કાર્ય […]
દામનગર શક્તિ પીઠ મનો કામના મેલડી માતાજી મંદિરે હજારો ની મેદની ભવ્ય રાસોત્સવ આકર્ષણ નું કેન્દ્ર
દામનગર શક્તિ પીઠ મનો કામના મેલડી માતાજી મંદિરે હજારો ની મેદની ભવ્ય રાસોત્સવ આકર્ષણ નું કેન્દ્ર ——————————- દામનગર શક્તિ પીઠ શ્રી મનો કામના મેલડી માતાજી મંદિરે હજારો ની મેદની ભવ્ય રાસોત્સવ આકર્ષણ નું કેન્દ્ર પગ મૂકવા ની પણ જગ્યા ન મળે તેવી એકડેઠઠ જનમેદની ખેલદા ઓ માટે રોજ ગરમા ગરમ અલ્પાહાર પાર્કિંગ સુરક્ષા સહિત ઉતમ […]
ટીંબી મુકામે રોટરી કલબ દ્વારા સી.ટી. સ્કેન, સોનોગ્રાફી, મેડીકલ સ્ટોરનું શુભ ઉદ્ઘાટન
ટીંબી મુકામે રોટરી કલબ દ્વારા સી.ટી. સ્કેન, સોનોગ્રાફી, મેડીકલ સ્ટોરનું શુભ ઉદ્ઘાટન પરમ વંદનીય શ્રી મીરા માતાજી અને સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી ની પાવન નિશ્રા માં લોકાર્પણ કરાયું —————————– ઉમરાળા ના ટીંબી મુકામે રોટરી કલબ દ્વારા સી.ટી. સ્કેન, સોનોગ્રાફી, મેડીકલ સ્ટોરનું શુભ ઉદ્ઘાટન સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં તા.૨૫.૯.૨૦૨૫ નાં રોજ ગૌશાળા પરિસરમાં ઉદારદિલ […]
દામનગર આવશ્યક સેવા લાંબા સમય થી જાહેર ટોયલેટ બંધ હોવા થી મહિલા વિધાર્થિની મુસાફરો વડીલો ભારે મૂંઝવણ માં વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરો
દામનગર આવશ્યક સેવા લાંબા સમય થી જાહેર ટોયલેટ બંધ હોવા થી મહિલા વિધાર્થિની મુસાફરો વડીલો ભારે મૂંઝવણ માં વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરો દામનગર શહેર ના અલગ અલગ વિસ્તારો માં બનેલ યુનિકોન ટોયલેટ ધણા સમય થી ઇન્ટિરિયલ સુવિધા વગર બંધ રહેવા થી બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળો એ મહિલા ઓ વિધાર્થિની બહેનો વડીલો મુસાફરો મૂંઝવણ માં […]
મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી ર્ડો મનસુખભાઇ માંડવીયા ની કાર્યકરો સાથે મુલાકાત
મેંદરડા માર્કેટિંગ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી ર્ડો મનસુખભાઇ માંડવીયા ની કાર્યકરો સાથે મુલાકાત ભાજપ ના આગેવાનો યુવા કાર્યકરો સંગઠન ના હોદેદારો સહિત ઉપસ્થિત રહ્યા પોરબંદર સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ ભાઈ માંડવીયાની જૂનાગઢ જિલ્લા અને મેંદરડા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો પદા અધિકારીઓ સહિતનાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી સાથે સાથે કાર્યકતાઓ ને માર્ગદષિત […]
મેંદરડા : દશનામ સાધુ સમાજના મહેશ ગીરી અપારનાથી એ જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો
મેંદરડા : દશનામ સાધુ સમાજના મહેશ ગીરી અપારનાથી એ જન્મ દિવસ અનોખી રીતે ઉજવ્યો પશ્ચિમી સંસ્કૃતિ નો ત્યાગ કરી સમાજ ઉપયોગી યોગદાન આપી જન્મ દિવસ ઉજવ્યો મેંદરડા દશનામ સાધુ સમાજ ના આગેવાન અને જુનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર ના પીએ મહેશગીરી બાપુ અપારનાથી એ પોતાના જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરી સમાજ અને આજ […]