રાધનપુરમાં RPL 2026 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો રોમાંચક સમાપન… કેશરી નંદન ઇલેવન બન્યું ચેમ્પિયન, પવનપુત્ર ઇલેવન રનર્સ-અપ… ફાઇનલમાં 31 રનથી જીત સાથે કેશરી નંદન ઇલેવને જીત્યો ખિતાબ, ત્રીજા દિવસે ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ… રાધનપુરમાં શ્રી વઢિયાર વિભાગ રામાનંદી સાધુ યુવા સંગઠન દ્વારા આયોજિત RPL 2026 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ત્રીજા અને અંતિમ દિવસે રોમાંચક સમાપન થયો હતો. ત્રણ […]
Author: Admin
આર.બી. સ્કૂલમાં ‘પરિવારોત્સવ’ – 2026 કાર્યક્રમ સંપન્ન થયો.
. આર.બી. સ્કૂલમાં ‘પરિવારોત્સવ’ – 2026 કાર્યક્રમ સંપન્ન થયો. આર.બી. સ્કૂલમાં બાળકો ,વાલીગણ તેમજ શિક્ષકગણની સંવેદનાની અનુભૂતિ માટે ‘પરિવારોત્સવ’ – 2026 નુ આયોજન તારીખ 29/3/ 2026 ને રવિવારના રોજ આર.બી. સ્કૂલ, રિંગ રોડ – 2, એસ.આર.પી. કેમ્પ સામે ,વર્ધમાન નગર, ઘંટેશ્વર મુકામે સવારના 8:30 થી 11: 00 સમય દરમિયાન કરવામાં આવેલ. તેમજ આર.બી. સ્કૂલના […]
જામનગરમાં નવી ગુજરાતી કોમેડી-ડ્રામા ફિલ્મ *”ઝટપટીયા શુભલગ્ન”*
જામનગરમાં નવી ગુજરાતી કોમેડી-ડ્રામા ફિલ્મ *”ઝટપટીયા શુભલગ્ન”* જોરદાર નું શૂટિંગ શરૂ! જામનગર: ગુજરાતી સિનેમા જગતમાં એક નવો ઉત્સાહ ઉમેરવા, સંસ્કાર ફિલ્મ્સ ઇન્ટરનેશનલ દ્વારા પ્રસ્તુત નવી ગુજરાતી કોમેડી-ડ્રામા ફિલ્મ “ઝટપટીયા શુભલગ્ન” નું શૂટિંગ અત્યારે જામનગરના વિવિધ લોકેશન પર રાત-દિવસ ચાલી રહ્યું છે. આ ફિલ્મનું મુહૂર્ત ૨3-૦૩-૨૦૨૬ ના રોજ કરવામાં આવ્યું હતું અને હવે ટીમ સંપૂર્ણ જોશમાં […]
સમી નજીક રોડ પર ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી-શોર્ટ સર્કિટથી કાર બળી ને ખાખ, બે વ્યક્તિઓનો આબાદ બચાવ..
સમી નજીક રોડ પર ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી-શોર્ટ સર્કિટથી કાર બળી ને ખાખ, બે વ્યક્તિઓનો આબાદ બચાવ.. હારીજ–સમી–શંખેશ્વર ત્રણેય તાલુકામાં ફાયર સુવિધા ન હોવાના મુદ્દે ફરી ઉઠ્યા સવાલો ત્રણ તાલુકા ફાયર વિના, લોકો જીવના ભરોસે-પાટણથી ફાયર પહોંચે ત્યાં સુધી બધું ગાડી ભસ્મ-સમીની આગે તંત્રની બેદરકારી ફરી ઉઘાડી પાડી… પાટણ જિલ્લાના સમી નજીક એક કારમાં […]
રાધનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.કે. પટેલને સરપંચ એસોસિયેશન દ્વારા માનભેર વિદાય
રાધનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.કે. પટેલને સરપંચ એસોસિયેશન દ્વારા માનભેર વિદાય કાર્યકાળ દરમિયાન કાયદો-વ્યવસ્થામાં નોંધપાત્ર કામગીરીથી સ્થાનિકોમાં જીત્યો વિશ્વાસ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પી.આઈ. આર.કે. પટેલની પાટણ જિલ્લામાંથી બનાસકાંઠા જિલ્લામાં બદલી થતાં રાધનપુર તાલુકા સરપંચ એસોસિયેશન દ્વારા તેમને માનભેર વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે તેમના સન્માન સાથે તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી […]
વછરાજ પદયાત્રીઓ માટે સમી વઢીયાર યુવા સેવા સમિતિનો 15 દિવસીય ભવ્ય સેવા કેમ્પ…
વછરાજ પદયાત્રીઓ માટે સમી વઢીયાર યુવા સેવા સમિતિનો 15 દિવસીય ભવ્ય સેવા કેમ્પ… રણની કઠિન ગરમી વચ્ચે હજારો શ્રદ્ધાળુઓને ભોજન, નાસ્તો, ચા-પાણી, ઠંડી છાશ અને મેડિકલ સારવારની નિઃશુલ્ક સેવા પાટણ જિલ્લાના સમી તાલુકાથી વછરાજ દાદાના દર્શનાર્થે મોટી સંખ્યામાં પદયાત્રીઓ રણ વિસ્તાર પસાર કરીને આગળ વધતા હોય છે. આવી કઠિન અને તાપમાનભરી પરિસ્થિતિમાં શ્રદ્ધાળુઓને આરામ, ભોજન […]
ચાણસ્મામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જનસેવાનો અનોખો પ્રારંભ..
ચાણસ્મામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા જનસેવાનો અનોખો પ્રારંભ.. ચાણસ્મા ખાતે સરદાર ચોકમાં ઠંડા પાણીના પરબનું ઉદ્ઘાટન, કુંડા અને ચકલીના માળાનું પણ કરાયું વિતરણ.. પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે ઉનાળાની શરૂઆત સાથે માનવસેવા અને જીવદયાને કેન્દ્રમાં રાખીને પત્રકાર એકતા પરિષદ તથા દાતાશ્રીઓના સહયોગથી જનહિતનું સરાહનીય કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ચાણસ્માના પશાભાઈની ઓફિસ પાસે આવેલા ચોકમાં તેમજ […]
બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત
બહુચરાજી જતાં સંઘને નડ્યો ગમખ્વાર અકસ્માત: બે યુવકોના ઘટનાસ્થળે મોત નવા દેલવાડા પાસે આઈશર ચાલકે 8 પદયાત્રીઓને અડફેટે લીધા; 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહેસાણા જિલ્લામાં અવારનવાર બનતી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધુ એક ગમખ્વાર અકસ્માતનો ઉમેરો થયો છે. સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામથી બહુચરાજી દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓના સંઘને સોમવારે રાત્રે નવા દેલવાડા પાસે કાળમુખા આઈશર ચાલકે […]
સ્વીટ મોર્નિંગ અને સ્પોન્સર દ્વારા આયોજિત શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિ વડિલો માટે વડીલો સાથે વડીલો માટે *વેલકમ જિંદગી* *કાર્યક્રમ યોજાયો
સ્વીટ મોર્નિંગ અને સ્પોન્સર દ્વારા આયોજિત શ્રી સોરઠીયા દરજી જ્ઞાતિ વડિલો માટે વડીલો સાથે વડીલો માટે *વેલકમ જિંદગી* *કાર્યક્રમ યોજાયો. અમરેલીમાં વસતા દરજી જ્ઞાતિના સિનિયર સિટીઝન વડીલો માટે *””વેલકમ જીંદગી “”* કાર્યક્રમ અમરેલી ના અજમેરા બેંકવેટ હોલ ખાતે યોજાયો આ કાર્યક્રમમાં સૌપ્રથમ વડીલો નું પ્રવેશતા થતા વડીલો નું ખેસ પહેરાવી અને પુષ્પ વર્ષા કરી તેમનું […]
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ..
પાટણ.. ચાણસ્મા ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘માતૃશ્રી વિજુબેન પરસોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ.. ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને નિવાસની સુવિધા આપતા 351 શિક્ષણ ભવન અભિયાનનું 254મું ભવન ઝીલીયામાં સાકાર…. ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં શિક્ષણનો દીપ પ્રગટાવતી પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલીયા સ્થિત શ્રી ગાંધી આશ્રમ તથા શ્રી આદર્શ […]










