Gujarat

રાજકોટ શહેરમાં રોમીયોગીરી કરતા ઈસમને પકડી પાડેલ માલવીયાનગર પોલીસ સ્ટેશનની SHE TEAM.

રાજકોટ શહેરમાં રોમીયોગીરી કરતા ઈસમને પકડી પાડેલ માલવીયાનગર પોલીસ સ્ટેશનની SHE TEAM. રાજકોટ શહેર તા.૨૭/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર મહિલા સેલ માલવીયાનગર પોલીસ સ્ટેશનના P.I જે.આર.દેસાઈ ના માર્ગદર્શન હેઠળ શી.ટીમ WPC નિલમબેન ભગવતીપ્રસાદ WPC રાધીકાબેન અરવિંદભાઈ આજરોજ દક્ષિણ વિભાગ વિસ્તારમાં માલવીયાનગર પોસ્ટે શી.ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ માં હોઈ હાલ નવરાત્રી ના તેહવાર ચાલુ હોઇ તે દરમ્યાન […]

Gujarat

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૩૫૮ મી બેઠક યોજાય

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૩૫૮ મી બેઠક યોજાય ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ૨૩૫૮ મી બેઠક યોજાય શિશુવિહાર બુધસભાની ૨૩૫૮ મી બેઠક તારીખ ૨૪/૦૯/૨૫ ના રોજ સાંજે ૫-૩૦ કલાકે ચેતના ગોહેલના સંચાલન હેઠળ શિશુવિહાર ખાતે યોજાયી.”સર્જન ગોષ્ઠિ ઉપક્રમ” તળે યોજાયેલ બુધસભામાં, ગુજરાતી સાહિત્ય પરિષદના સહયોગથી મુંબઈથી આમંત્રિત […]

Gujarat

ભાવનગર સાંપ્રદાઈક સૌહાર્દ અને નવરાત્ર ઉત્સવ

ભાવનગર સાંપ્રદાઈક સૌહાર્દ અને નવરાત્ર ઉત્સવ ભાવનગરની સેવા સંસ્થા શિશુવિહારના ઉપક્રમે સવારે બાલમંદિરના ભૂલકાઓ માટે તથા રાત્રિના ૯ થી ૧૧ શ્રમિક પરિવાર માટે ગરબા કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. નવલા નવરાત્ર પ્રસંગે આરતીની થાળીની સુશોભનની સ્પર્ધા પણ યોજાઇ જેમાં ૨૫૦ થી વધુ વિધ્યાર્થીઓ વાલીઓ જોડાયા હતા. ઉપરાંત વિવિધ વેશભૂષા ધારણ કરી ભૂલકાઓએ આધ્ય શક્તિની આરાધના કરી […]

Gujarat

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 55 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી

શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 55 જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા ૫૫.જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી સંસ્થા આયોજિત ૫૧૮ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ ગીરજાબેન ભટ્ટ હસ્તે શ્રી ઇન્દાબેન ભટ્ટના સહયોગથી તથા ૫૧૯ મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ શ્રી સ્વ. ચંદ્રિકાબેન તનસુખરાય ભટ્ટના સ્મરણાર્થે શ્રી પૂર્ણિમાબેન તનસુખરાય ભટ્ટ તરફ થી […]

Gujarat

નવરાત્રી માં નવ જાગૃતિ મોટા વરાછા વૃંદાવન રેસિડેન્સી નવરાત્રી મહોત્સવ માં સામાજિક બદીઓ હટાવવા અભિયાન

નવરાત્રી માં નવ જાગૃતિ મોટા વરાછા વૃંદાવન રેસિડેન્સી નવરાત્રી મહોત્સવ માં સામાજિક બદીઓ હટાવવા અભિયાન સુરતમાં સામાજિક બદીઓ હટાવવા મોટા વરાછા ના વૃંદાવન રેસિડેન્સી માં નવરાત્રી મહોત્સવ દરમિયાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો આજ રોજ સામાજિક બદીઓને ખતમ કરવા વૃંદાવન રેસીડન્સીમાં જાગૃતિ કાર્યક્રમ પાટીદાર સમાજને અધઃપતન તરફ ધકેલતી બદીઓ સામે લડી લેવાના મુંડમાં સુરતના પાટીદાર વિસ્તારોમાં દરેક […]

Gujarat

દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે છભાડિયા પ્રા. શા ના વિદ્યાર્થી ઓ પધાર્યા

દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે છભાડિયા પ્રા. શા ના વિદ્યાર્થી ઓ પધાર્યા દામનગર શહેર ની સમગ્ર રાજ્ય માં સાહિત્ય જગત શાન ગણાતી સદી જૂની શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે છભાડિયા પ્રાથમિક શાળા ના ધોરણ આઠ ના વિદ્યાર્થી ઓ પધાર્યા જાહેર સ્થળો ની મુલાકાત માં દામનગર શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની પસંદગી અને […]

Gujarat

દામનગર ડાયમંડ એશો ની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત રત્ન કલાકારો ના સંતાનો ની ફી દિવાળી પહેલા ચૂકવી દિવાળી સુધારો

દામનગર ડાયમંડ એશો ની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત રત્ન કલાકારો ના સંતાનો ની ફી દિવાળી પહેલા ચૂકવી દિવાળી સુધારો દામનગર શહેર ના ડાયમંડ એશો ની રાજ્ય ના મૃદુ અને મક્કમ મુખ્ય મંત્રી સમક્ષ લેખિત રજુઆત રત્ન કલાકારો ના સંતાનો ની સ્કૂલ ફી દિવાળી પહેલા ચૂકવો દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં હીરાધસુ રત્ન કલાકારો ના સંતાનો […]

Gujarat

દામનગર પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં PM સેવાનિધિ અંતર્ગત લોક કલ્યાણ મેળા નું આયોજન

દામનગર પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં PM સેવાનિધિ અંતર્ગત લોક કલ્યાણ મેળા નું આયોજન દામનગર નગર સેવા સદન કચેરી ખાતે પાલિકા પ્રમુખ નારોલા ની અધ્યક્ષતા માં આજ તા.૨૬/૦૯/૨૫ ને શુકવાર ના રોજ દામનગર નગર પાલિકા દ્વારા નગરપાલિકા ખાતે શહેરી વિકાસ વર્ષ-2025 અન્વયે PM SVANIDIHI 2.0 યોજના અંતર્ગત’ લોક કલ્યાણ મેળા ‘ નું આયોજન કરવામાં […]

Gujarat

પી આઈ આર વાય રાવલ ની અધ્યક્ષતા માં દામનગર પોલીસ દ્રારા “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી” લોક સંવાદ

પી આઈ આર વાય રાવલ ની અધ્યક્ષતા માં દામનગર પોલીસ દ્રારા “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી” લોક સંવાદ દામનગર પોલીસ દ્રારા “ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી” અંતર્ગત લોક સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો.પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી પોલીસ ભવન, ગાંધીનગર, ગુજરાત રાજ્ય ની સુચના મુજબ ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર તથા પોલીસ અધિક્ષક […]

Gujarat

દામનગર સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન

દામનગર સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન દામનગર સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન આજ રોજ “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત સામુહિક આરોગ્ય કેન્દ્ર દામનગર ખાતે “નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ” નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા, ડો. ભાગીરથી જલુ અને પદાધિકારીઓ દ્વારા […]