રાજકોટ શહેર વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ દરોડા પાડી દેશી દારૂ નો જથ્થો પકડી પાડતી P.C.B શાખા. રાજકોટ શહેર તા.૨૫/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ સદંતર નેસ્ત નાબુદ કરવા અને અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય જે સુચના અન્વયે PCB P.I એમ.આર.ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી/કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન કિરતસિંહ ઝાલા તથા […]
Author: Admin
રાજકોટ શહેરમાં નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે શહેર પોલીસ ખડે પગે.
રાજકોટ શહેરમાં નવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે શહેર પોલીસ ખડે પગે. રાજકોટ શહેર તા.૨૪/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરમાં ૬૭૮ ગરબા અને રાસોત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૫૭૩ શેરી-ગરબા, ૭૩ પ્રાચીન ગરબા અને ૩૨ અર્વાચીન રાસોત્સવોનો સમાવેશ થાય છે. આ તમામ સ્થળો પર ૧,૦૦૦ થી વધુ પોલીસ જવાન, હોમગાર્ડ અને SRP ટીમો તૈનાત છે અને આજુ-બાજુ […]
રાજકોટ મહિલા પોલીસની શી.ટીમ ખડે-પગે રોમિયો અને આવારા તત્વો ચેતી જજો.
રાજકોટ મહિલા પોલીસની શી.ટીમ ખડે-પગે રોમિયો અને આવારા તત્વો ચેતી જજો. રાજકોટ શહેર તા.૨૪/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેરના વિવિધ નવરાત્રી આયોજનોમાં મહિલા પોલીસની શી-ટીમ પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરી રહી છે. આ ટીમો ગરબે પણ ઘૂમે છે અને સામાન્ય લોકોમાં ભળીને શંકાસ્પદ ઇસમો પર નજર રાખે છે. આ ટીમને ઓળખવી મુશ્કેલ હોવાથી ગુનેગારોને પકડવામાં સરળતા […]
જુનાગઢ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, દ્વારા રાષ્ટીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી કરાય
જુનાગઢ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત, દ્વારા રાષ્ટીય આયુર્વેદ દિવસની ભવ્ય ઉજવણી કરાય ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી તા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૫ મંગળવારના રોજ ‘આયુર્વેદ ફોર પીપલ એન્ડ પ્લેનેટ* વિષય પર કરવાનું નક્કી કરેલ. જે અંતર્ગત નિયામક શ્રી. આયુષની કચેટી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી, જિલ્લા પંચાયત જૂનાગઢ દ્વારા […]
વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે નશામુક્તિ અને રક્તદાન શિબિરનું આયોજન
વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે નશામુક્તિ અને રક્તદાન શિબિરનું આયોજન ધર્મ, આધ્યાત્મિકતા અને સામાજિક સેવા નો સમન્વય જ સમાજને ઉન્નત કરશે – આચાર્ય લોકેશજી. યોગ અને ધ્યાન દ્વારા નશાની લત પર વિજય મેળવી શકાય છે – પવન જિંદલજી. અહિંસા વિશ્વ ભારતી દ્વારા સ્થાપિત વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે “વિકસિત ભારત માટે નશામુક્ત યુવા” વિશેષ કાર્યક્રમ તથા રક્તદાન […]
સમસ્ત મહાજન”ના નવા કાર્યાલયનું મુંબઈ ખાતે બુધવારે ઉદ્ઘાટન
સમસ્ત મહાજન”ના નવા કાર્યાલયનું મુંબઈ ખાતે બુધવારે ઉદ્ઘાટન મુંબઈ “સમસ્ત મહાજન” સંસ્થાના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહનું આયોજન તા.24 સપ્ટેમ્બર બુધવાર, 2025ના રોજ સાંજે 4:00 વાગ્યે, પ્રસાદ ચેમ્બર, ઓપેરા હાઉસ, મુંબઈ ખાતે થવા જઈ રહ્યું છે. ઉદ્ઘાટન સમારોહના પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પર્યાવરણ અને જળવાયુ તથા પશુપાલન મંત્રી, મહારાષ્ટ્રના શ્રીમતી પંકજાતાઈ મુંડેજી તેમજ વિશિષ્ટ અતિથિ તરીકે […]
સંતો-મહંતોનાં વરદહસ્તે પ્રથમ નોરતે સાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરાયું .
સંતો-મહંતોનાં વરદહસ્તે પ્રથમ નોરતે સાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરાયું . ‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2 એકર જગ્યામાં સાડા સાત કરોડના માતબર ખર્ચે થશે ‘એનીમલ હોસ્પીટલ’ નું થશે નિર્માણ. હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. અનેક જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર […]
દામનગર સિવિલ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત દરેક રોગ ના તબીબો ની સેવા એ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે
દામનગર સિવિલ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત દરેક રોગ ના તબીબો ની સેવા એ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે ————————————–દામનગર ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન સામૂહિક આરોગ્ય કેન્દ્ર- દામનગર ખાતે કરવામાં આવેલ હોઈ તો તાલુકાના તમામ […]
દામનગર પંથક ના ગામડા માં પાવર કાપી ઘરફોડ ચોરી ના પ્રયાસો સામે અનેક ગામ ના સરપંચો ની પોલીસ અને PGVCL માં ફરિયાદ
દામનગર પંથક ના ગામડા માં પાવર કાપી ઘરફોડ ચોરી ના પ્રયાસો સામે અનેક ગામ ના સરપંચો ની પોલીસ અને PGVCL માં ફરિયાદ —————————————દામનગર શાખપુર પાંચ તલાવડા નાના કણકોટ અઠવાડિયા થી દરરોજ રાત્રે પાવર કાપી ચોરીનો પ્રયાસ કરાય છે જેમાં ખેડૂતોના વાયર કાપવા શાખપુર એસબીઆઇ બ્રાન્ચમાં તાળા તોડવામાં આવ્યા જે બાબતે પીજીવીસીએલ કચેરી અને પોલીસ સ્ટેશન […]
આધ્યાત્મિક નવરાત્રી એટલે નવ દિવસ માટે દેવી શક્તિની ઉપાસના – આત્માની શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ. રેખા પટેલ (ડેલાવર)
આધ્યાત્મિક નવરાત્રી એટલે નવ દિવસ માટે દેવી શક્તિની ઉપાસના – આત્માની શુદ્ધિ અને ઉન્નતિનો માર્ગ. રેખા પટેલ (ડેલાવર) આ દિવસોમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. દુર્ગા માતા દુષ્ટતા પર વિજય અને સદગુણોના પ્રતિક છે. શુદ્ધિ માટે વ્રત, ઉપવાસ, અખંડ જ્યોત, જપ, પાઠ અને ભક્તિ દ્વારા મન-શરીરને શુદ્ધ કરવામાં આવે છે. […]