Gujarat

13 જાન્યુઆરી 2025 પોષ સુદ-15ના રોજ ચાચર ચોકમાં મહાશકિત યાગનું આયોજન, 101 હવન કુંડ/ પાટલા નોંધાવવા માઈભક્તોને ટ્રસ્ટ તરફથી અપીલ

ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી વિશ્વભરમાં વિખ્યાત છે. ત્યારે મા જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા માટે દરરોજ હજારોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવે છે. વર્ષ દરમિયાન શક્તિપીઠ અંબાજી ખાતે અન્ય કોઈ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં યોજાતો હોય છે. જેમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો ઉત્સાહપૂર્વક જોડાઈ કાર્યક્રમને સફળ બનાવે છે. મા […]

Gujarat

ડીસા અને લાખણી તાલુકાની વિવિધ પ્રાથમિક માધ્યમિક શાળાઓના 239 વિદ્યાર્થીએ પરીક્ષા આપી

ભારતીય સંસ્કૃતિની પ્રતિષ્ઠા ગૌરવ અને ગરિમા અસ્મિતાનું વિદ્યાર્થીઓનું જ્ઞાન થાય અને તેઓનું માનસિક બૌધિક અને વ્યવહારિક નૈતિકતાનું સ્તર ઊંચું આવે તે માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકૃંજ હરિદ્વાર દ્વારા ભારતના 24 રાજ્યોમાં જુદી જુદી નવ ભાષાઓમાં ભારતીય જ્ઞાન સંસ્કૃતિ પરીક્ષાનું આયોજન થાય છે, જેમાં ગુજરાતી ભાષામાં સમગ્ર રાજ્યમાં પરીક્ષાનું આયોજન થાય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં […]

Gujarat

યાત્રાધામ અંબાજીમાં કામ ચાલુ હશે તો વૈકલ્પિક વ્યવસ્થાઓ સાથે મહામેળનું આયોજન કરાશે

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતું મા જગતજનની અંબાનું મંદિર દેશ વિદેશમાં વિખ્યાત છે. કરોડો લોકોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું મા જગતજનની જગદંબાના મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં માઇભક્તો મા અંબાના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીનો આશીર્વાદ મેળવવા આવે છે. શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહા મેળો યોજાય છે. જેમાં લાખોની સંખ્યામાં માઇભક્તો પગપાળા સંઘો લઈને […]

Gujarat

પાલનપુર ખાતે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ કઢાવવા કેમ્પનું આયોજન કરાયું

ન્યુ પાલનપુર સંકલન સમિતિ દ્વારા તિરુપતિ રાજનગર મંદિર પરિસર,પાલનપુર ખાતે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે આયુષ્માન કાર્ડ નીકાળવા માટે કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં વડીલોએ ઉપસ્થિત રહીને સરકારની આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લીધો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી વિશ્વની સૌથી મોટી હેલ્થ યોજના નાગરિકો માટે આશીર્વાદ સમાન બની […]

Gujarat

સાવરકુંડલા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાળાએ ભાજપના 178 બુથ પ્રમુખોનું એક સાથે સન્માન કર્યું

અમરેલીના સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ મહામંત્રી મહેશ કસવાળા દ્વારા નવ નયુક્ત તમામ 178 બુથ પ્રમુખોનું એક સાથે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. સંગઠન પર્વમાં એક અનોખી પહેલ કરી બુથ પ્રમુખોને સન્માન કરી અભિવાદન કરી જોમ જુસ્સા સાથે પ્રોત્સાહિત કરવામાં આવતા કાર્યકરો હોદ્દેદારોમાં ઉત્સાહ છવાયો હતો. સાવરકુંડલા વિધાનસભાના કુલ 178 બુથ પ્રમુખોનું સન્માન […]

Gujarat

ધારી ગ્રામપંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને નવી ધારી નગરપાલિકાની રચના, રાજ્યમાં હવે 160 પાલિકા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાના નિર્ણયને અનુમતિ આપી છે. ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવી દઈને આ ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે. અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડીયાર માતા મંદિરથી 6 કિલોમીટરના અંતરે વસેલું છે. એટલું જ નહિં, ધારીમાં […]

Gujarat

શાહની રેલીથી ઘાટકોપરના રહેવાસીઓમાં અતિ ઉત્સાહ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના મતદાનમાં હવે ગણ્યાગાંઠ્યા દિવસો બાકી છે એવામાં બધી જ પાર્ટીઓ પોતાની સર્વ તાકાત કામે લગાવી રહી છે. મોટા નેતાઓ રેલીઓ લઈ રહ્યા છે, જ્યારે ઉમેદવારો પદયાત્રા થકી મતદારો પાસે પહોંચી રહ્યા છે. ચૂંટણીપ્રચારના પડઘમ પાંચ દિવસમાં શમી જવાના હોવાથી પાર્ટીઓ અને ઉમેદવારોનું જોર વધી ગયું છે. આવા સંજોગોમાં મંગળવારે દેશના ગૃહમંત્રી અમિત […]

Gujarat

બોરીવલીની સંસ્થા દ્વારા તુલસી વિવાહનું આયોજન

બોરીવલી પશ્ચિમ મુંબઈમાં નારી તુ નારાયણી સુવર્ણ મહિલા સંગઠન દ્વારા કારતક એકાદશી પર ભવ્ય શ્રી તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા પ્રમુખ નીલા બેન સોનીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા 30 વર્ષથી આ તહેવારની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે. ઘણી માતાઓ અને બહેનો આખા વર્ષ દરમિયાન એકાદશીનું વ્રત, તેમ જ શ્રી […]

Gujarat

પરિક્રમામાં આવતા યાત્રીળુઓે સમયાંતરે આરામ કરવા અપિલ કરાઈ, આરોગ્યની વિશેષ કાળજી રાખવી

જુનાગઢ ગરવા ગિરનારની લીલી પરિક્રમા ગઈકાલથી વિધિવત રીતે શરૂ થઈ છે. જોકે, યાત્રિકોના ઘસારાને લઇ એક દિવસ વહેલી જ પરિક્રમા શરૂ કરવામાં આવી હતી. હાલ લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પરિક્રમા તરફ પ્રયાણ કરી ચૂક્યા છે તો ઘણા યાત્રાળુએ પરિક્રમા પૂર્ણ પણ કરી લીધી છે. પરિક્રમા કરતા પરિક્રમાથીઓને તંત્ર દ્વારા સ્વાસ્થ્યની કાળજી રાખી ઝડપભેર પરિક્રમા પુરી ન […]

Gujarat

ગોપાળાનંદ સ્વામીના આસને 47 સંતોએ ત્યાગાશ્રમની દીક્ષા લીધી, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મહોત્સવમાં સહભાગી થયા

વડતાલ ખાતે છેલ્લા છ દિવસથી ચાલી રહેલા દ્વિશતાબ્દી મહોત્સવ હવે પૂર્ણતાને આરે છે. ત્યારે આ ઐતિહાસિક પળના સાક્ષિમા રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મહોત્સવમાં સહભાગી થયા છે. ગતરોજ વડાપ્રધાને વર્ચ્યુઅલ રીતે મહોત્સવમાં જોડાયા હતા અને લાખો હરિભક્તોને સંબોધ્યા હતા. ત્યારે આજે રાજ્યપાલ આ મહોત્સવમાં સામેલ થતાં મહોત્સવને ચાંદચાંદ લાગ્યા છે. તો બીજી તરફ ગોપાળાનંદ સ્વામીના આસને […]