જામનગરને હરિયાળું બનાનવા અને પર્યાવરણના સંરક્ષણ માટે ગ્રીન કોમ્યુનિટી અને ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 200 જેટલા પીપળા, લીમડા, સપ્તપદી અને સવન જેવા વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ અગાઉ ચૈતન્ય ટ્રસ્ટ દ્વારા 1000 વૃક્ષો વાવેલા છે ત્યાં જ આ 200 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ કાર્યનેમાં યશવંતભાઇ, પ્રશાંતભાઇ, સતીસભાઇ અને સહયોગીઓ વિજ્ઞા પુરોહિત, સંજના, દીપ્તિ, […]
Author: Admin Admin
6 દિવસમાં ડેંગ્યુના 150થી વધારે દર્દીઓ દાખલ
જામનગર શહેર-જિલ્લામાં ફરી એક વખત ડેંગ્યુએ હાહાકાર મચાવવાનું શરૂ કર્યું છે. દિવાળી પર્વ બાદ 6 દિવસના અંતરાળમાં જ 150થી વધુ ડેંગ્યુના હોસ્પિટલમાં દાખલ થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઓછું હોય તેમ ચિકન ગુનિયા અને વાયરલ ઈન્ફેક્શનના કેસો પણ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જી.જી. હોસ્પિટલમાં છેલ્લા 3 માસમાં ડેંગ્યુના 900થી વધુ […]
જામનગરના હાપા વિસ્તારમાં આવેલા જલારામ મંદિરમાં 7X7 ફૂટનો રોટલો પ્રસાદ તરીકે ધરાવાયો
જામનગર શહેરની ભાગોળે આવેલા હાપા સ્થિત જલારામ મંદિરમાં આજે સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતીની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને જલારામ મંદિરને શણગારીને મહા આરતી કરવામાં આવી હતી ઉપરાંત જલારામ ભક્તો દ્વારા વિશાળ કદના રોટલા નું સર્જન કરીને પ્રસાદ રૂપે ધરવામાં આવ્યો હતો. જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા […]
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મહિલાઓના ગર્ભાશયના મુખ કેન્સર માટે નિદાન કેમ્પ યોજાયો
ભારત દેશમાં ગર્ભાશયના મુખના કેન્સરનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આજે મહિલાઓના ગર્ભાશયના મુખ્ય કેન્સરના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની 30 વર્ષ થી વધુ ઉંમરની મહિલાઓએ નિદાનમાં ભાગ લીધો હતો. સામાન્ય વ્યક્તિ કેન્સરને જીવનનું અંતિમ કડવું સત્ય માની બેસે છે. એવું સત્ય કે […]
સક્કરબાગ ઝૂના પાર્કિંગમાંથી બે કારના કાચ તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો, 5 તોલાનો સોનાનો ચેન અને 2 લાખ રોકડાની ચોરી
દિવાળીની રજાઓને લઈ પ્રવાસીઓમાં ફરવા માટે જુનાગઢ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દિવસેને દિવસે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે પ્રવાસીઓ સાથે ચોરીની ઘટના બની હોવાનું પણ સામે આવ્યું છે. સક્કરબાગ ઝૂના પાર્કિંગમાંથી બે કારના કાચ તોડી તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. 5 તોલાનો સોનાનો ચેન અને 2 લાખ રોકડાની ચોરી કરી તસ્કરો ફરાર […]
તંત્રએ સમગ્ર રૂટ અને વન્યપ્રાણીના ખતરાને ધ્યાને રાખી અનેક નિયમો જાહેર કર્યા, નક્કી કરેલ જગ્યાએ જ રાત્રિ રોકણ કરવું
ગિરનારના જંગલમાં આગામી તારીખ 12 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી પરિક્રમા યોજાવાની છે. પરિક્રમામાં આવતા યાત્રાળુઓ જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે અને તંત્ર દ્વારા સૂચવવામાં આવેલા રૂટ પર જ પરિક્રમા કરે તેવી સૂચના જાહેર કરવામાં આવી છે. ગરવા ગિરનાર પરિક્રમામાં પુણ્યનું ભાથુ બાંધવા માટે લાખો ભાવિકો ઉમટી પડે છે. આ પરિક્રમામાં ગિરનાર અભ્યારણ્ય વિસ્તાર હોવાથી અને […]
આગામી 10 નવેમ્બરથી શિયાળાની શરૂઆત થશે, પરિક્રમામાં યાત્રાળુઓને રાત્રિના સમયે ગુલાબી ઠંડીનો અનુભવ થશે
જુનાગઢ ગિરનાર ક્ષેત્રમાં રાત્રિના સમયે ઠંડીનું વાતાવરણ ધીમે ધીમે જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આગામી 10 નવેમ્બરથી શિયાળાની ઋતુની શરૂઆત થશે. આગામી બે થી ત્રણ દિવસ સુધી તાપમાન ઊંચું રહેશે અને ત્યારબાદ તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. આગામી 12 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમા યોજાવાની છે. જેથી આ વર્ષે […]
જામનગરમાં એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલી ત્રણ દુકાનમાં આગ
જામનગરમાં તળાવની પાળે ગેઇટ નં.1 ની સામે આવેલા નિર્મલ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલી ત્રણ દુકાનમાં આગ લાગતા રહેવાસીઓના જીવ તાળવે ચોંટ્યા હતાં. બનાવના પગલે દોડધામ મચી ગઇ હતી. જામનગરના રણમલ તળાવના ગેઇટ નં.1 ની સામેના ભાગમાં આવેલા નિર્મલ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલી જશરાજ જ્યુસ એન્ડ કોલ્ડ્રીંક્સ, ઈટાલિયન પીઝેરીયા દુકાનમાં બુધવારે સવારે 6 વાગ્યાની આસપાસ અકસ્માતે […]
જામનગર શહેરમાં કાલે 225મી જલારામ જયંતી ઉજવાશે
જામનગરમાં શુક્રવારે 225 મી જલારામ જંયતિની ભાવભેર ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે મહાઆરતી, પ્રસાદ, સમૂહ ભોજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જામનગરમાં જલારામ જંયતિ મહોત્સવ સમિતિ દ્વારા ગુરૂવારે સાંજે 6 કલાકે રઘુવંશી સ્વયંસેવકોનું સંમેલનનું આયોજન એમ.પી.શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં કરાયું છે. જયારે શુક્રવારે જલારામ જંયતિના એમ.પી.શાહ કોમર્સ કોલેજના ગ્રાઉન્ડમાં સવારે 10 થી 2 થેલેસેમિયા પરીક્ષણ […]
જામનગરમાં મહિલા પોલીસકર્મીનું હ્રદય બંધ પડી જતા મોત થયું હતું, આઘાતમાં સરી પડેલા પતિએ પણ જિંદગી ટૂંકાવી
જામનગરના મહિલા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક મહિલા પોલીસ કર્મચારી કે જેઓ પ્રસ્તુતિ અર્થે પોતાના ભાઈના ઘેર આવ્યા હતા, જ્યાં ભાઈબીજના દિવસે તેઓનું હૃદય બંધ પડી જતાં મૃત્યુ નિપજ્યું હતું, જેના આઘાતમાં મહિલા પોલીસ કર્મચારીના પતિએ પણ વિજરખી ડેમ માં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે. આ ભારે ગમગીની ફેલાવનારા બનાવની વિગત એવી […]