વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરામાં હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરવાના મામલે પોલીસ દ્વારા ફરિયાદ બાદ તપાસ હાથ ધરવામાં આવતા ગણતરીના કલાકોમાં માથાભારે વ્યક્તિને ઝડપી લીધો હતો અને તેને સાથે રાખીને ઘટના સ્થળે રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. માથાભારે આરોપીનો વિસ્તારમાં ડોન થવાના ખૂબ શોખ હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે અને તેના દ્વારા વિસ્તારમાં અવાર-નવાર લોકોને પરેશાન […]
Author: JKJGS
કેન્દ્રીય ગૃહમંત્રીમંત્રીશ્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની ૨૭મી બેઠકની અધ્યક્ષતા કરી
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો સંપૂર્ણ સરકારનો અભિગમ માત્ર એક મંત્ર નથી પરંતુ એક સંસ્કૃતિ છે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિત શાહે મહારાષ્ટ્રના પુણેમાં પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની ૨૭મી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના મુખ્યમંત્રીઓ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસક અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી સહિત અનેક […]
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
એક મહિનામાં સાયબર ફ્રોડમાં પીડિતોએ ગુમાવેલા રૂ.૧૩ કરોડ પરત કરવામાં આવ્યા ભાવનગર રેન્જની કચેરી, ભાવનગર ખાતે રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદના પોલીસ કમિશનરશ્રીઓ અને રાજ્યના નવ રેન્જ આઈ.જીશ્રીઓ સાથે યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સમાં દરેક પોલીસ કમિશનર તથા આઈજીશ્રીએ પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા માટે કરેલી કામગીરીને પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી હતી. આ કોન્ફરન્સમાં રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા […]
ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ
‘ઇન્દુચાચા’ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પી હતી. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ- કર્મચારીઓ તેમજ ડાંગ જિલ્લાની ગોટીયામાળની પ્રાથમિક શાળા વિદ્યાર્થીઓએ પણ ‘ઇન્દુચાચા’ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,‘ઇન્દુચાચા’એ મહાગુજરાત આંદોલનમાં સક્રિય ભૂમિકા […]
અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસરને લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપ્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફિસર ૬૫ હજારની લાંચ લેતા એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) દ્વારા રંગેહાથ ઝડપી લેવાયા. કન્સલ્ટીંગનું કામ કરતાં એક વ્યક્તિએ બિલ્ડિંગની ફાયર NOC માટે પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. જેમાં ફાયર ઓફિસરે NOC માટે લાંચની માંગણી કરી હતી. સમગ્ર મામલે ફરિયાદીએ એસીબીને જાણ […]
રખિયાલ લૂંટનો ભેદ ઉકેલાયો; ગુનાહિત ઈતિહાસ ધરાવતા ૨ લોકોને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા
અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં આવેલ ધવલ એસ્ટેટના કર્મચારી સાથે ૬ લાખની લૂંટ કરવાના મામલે શહેરની ક્રાઈમ બ્રાન્ચની ટીમે ૨ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંન્ને આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. રખિયાલમાં આઝાદ ચોક પાસે લૂંટનો બનવા બન્યો હતો. ધવલ એસ્ટેટના કર્મચારી સાથે ૬ લાખની લૂંટ થઈ હતી. […]
ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુંબઈ લઈ જવાતા શંકાસ્પદ ઘીનાં ૧૦૫ ડબ્બા પાટણ એસઓજી પોલીસે ઝડપી પાડયા
ફરી એકવાર નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થનો જથ્થો પકડાઈ આવ્યો પાટણમાં એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, ખાનગી ટ્રાવેલ્સ મારફતે ભેળસેળ યુક્ત ઘીની હેરાફેરી કરી જથ્થો મુંબઈ લઈ જવામાં આવી રહ્યો છે. આથી, એસઓજી ના અધિકારીઓ દ્વારા બાતમીનાં આધારે વોચ ગોઠવીને શંકાસ્પદ જણાતી ખાનગી ટ્રાવેલ્સની બસને રોકી તપાસ હાથ ધરી હતી. દરમિયાન, બસમાંથી શંકાસ્પદ ઘીનો મસમોટો […]
વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉ દ્વારા હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા મામલે ફરાહ ખાન વિરુદ્ધ પોલીસ ફરિયાદ
બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાનની તકલીફોમાં વધારો બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર અને ફિલ્મમેકર ફરાહ ખાનની તકલીફોમાં વધારો થયો છે. તેમની સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હિંદુઓના પવિત્ર તહેવાર હોળી પર વિવાદસ્પદ કોમેન્ટ કરવાના કારણે તે નવા વિવાદમાં ફસાયા છે. આ ફરિયાદ વિકાસ પાઠક ઉર્ફે હિન્દુસ્તાની ભાઉના નામથી પોતાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખ […]
પ્રધાનમંત્રી મોદી ૨૩થી ૨૫ ફેબ્રુઆરી સુધી મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે (૨૩/૦૨/૨૦૨૫) ને રવિવારથી ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ મંગળવાર દરમિયાન મધ્યપ્રદેશ, બિહાર અને આસામની મુલાકાત લેશે. તેઓ ૨૩ ફેબ્રુઆરીને રવિવારના રોજ મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લાની મુલાકાત લેશે અને બપોરે લગભગ ૨ વાગે તેઓ બાગેશ્વર ધામ મેડિકલ એન્ડ સાયન્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ૨૪ ફેબ્રુઆરીનાં રોજ સવારે ૧૦ વાગે ભોપાલમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ […]
હવે ઉત્તરાખંડની બહારના લોકો નહીં ખરીદ કરી શકે સ્થાનિક જમીન
ઉત્તરાખંડ વિધાનસભામાં પસાર થયું નવું ભૂમિ વિધેયક ઉત્તરાખંડ વિધાનસભામાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સરકાર દ્વારા રજૂ કરાયેલા ભૂમિ વિધેયકને પસાર કરવામાં આવ્યું હતું. જે ઉત્તરાખંડ (ઉત્તર પ્રદેશ જમીનદારી નાબૂદી અને જમીન સુધારણા અધિનિયમ, ૧૯૫૦) સંશોધક વિધેયક, ૨૦૨૫ છે. તેના માટે નવા વિધેયકને લઈને રાજ્યના ૧૩માંથી ૧૧ જિલ્લામાં રાજ્ય બહારના લોકોને કૃષિ અને બાગાયતી જમીન ખરીદવા […]










