તા.૧૪-૨-૨૫ ને શુક્રવારના રોજ શ્રી કે.કે હાસ્કૂલ તથા કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ,સાવરકુંડલામાં એનએસએસ યુનિટ દ્વારા વિદાય સમારોહ તથા ઇનામ વિતરણ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું .આ આયોજનમાં અધ્યક્ષ સ્થાને શ્રી નુતન કેળવણી મંડળના મે. ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચા રહ્યા હતા. તથા વિનુભાઈ રાવળ સાહેબે સમારોહની ગરિમા વધારી હતી . જેમાં ધોરણ ૧૦ અને ૧૨ […]
Author: JKJGS
ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૨.૭૪ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું
લાખો રૂપિયાના કામોના વિકાસના કામોની વણઝાર કરતા શ્રી કસવાલા સાવરકુંડલા તાલુકાને ગુજરાતના નકશામાં અંકિત કરવાના ધ્યેય સાથે વિકાસ કામોની વણઝાર કોમ્યુનિટી હૉલ, પ્રોટેક્શન વોલ અને વેન્ટિલેટેડ કોઝવે, ગ્રામ પંચાયત ઘર સુદ્રઢ બનાવવા કસવાલાએ કમર કસી રાજકારણમાં અભી બોલા અભી ફોક જેવા રાજનેતાઓ હોય છે પણ સાવરકુંડલા માટે આશીર્વાદ રૂપ કાર્યના પ્રેરણા સમાન ધારાસભ્ય મળ્યા હોય […]
2007 થી 2025 જાન્યુઆરી સુધીમાં 108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા 108 એમ્બ્યુલન્સ મા તેમજ દર્દી ના ઘરે જઈ 4191 જેટલી સફળ પ્રસુતિ કરાવાઈ
કવાંટ ની 108 ઈમરજન્સી સેવા સગર્ભા માટે ફરી બની જીવન સંજીવની છોટાઉદેપુર જિલ્લા ની 108 ઈમરજન્સી સેવા 24/7 લોકોના જીવ બચાવવા માટે હર હંમેશા તૈયાર અને તત્પર રહે છે. જેમાં કવાંટ અને નસવાડી જેવા અંતરયીયાળ અને અસ્પીરેશનલ બ્લોક મા ઘણા પડકારો વચ્ચે 24/7 સેવા આપતી 108 એમ્બ્યુલન્સ સેવા ની આજે ફરી એક પ્રસંસનીય કામગીરી. આજરોજ […]
રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ બજેટને લઈને છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ પોતાની પ્રતિક્રિયા આપી
ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા એ કહ્યું કે બજેટ ની અંદર છોટાઉદેપુર જિલ્લાને ખૂબ ફાયદો થવાનો છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં 2025 – 26નું બજેટ રજુ કરવામાં આવ્યું છે. આ બજેટની અંદર છોટાઉદેપુર જિલ્લાને ખૂબ સારી રીતે સમાવેશ કરવામાં આવી છે. અને એના માટે ગ્રાન્ટો ફાળવવામાં આવી છે. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ એ જણાવ્યું હતું કે એક આ ઐતિહાસિક […]
પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક છોટાઉદેપુર ખાતે રંગોત્સવ બાળ કુંજન ૩ તૃતીય વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો
છોટાઉદેપુર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પીએમ શ્રી તાલુકા શાળા નંબર એક છોટાઉદેપુર ખાતે લોકસભા સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને રંગોત્સવ બાળ કુંજન 3 નિમિત્તે શાળા કક્ષાએ તૃતીય વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના […]
છોટાઉદેપુર ખૂટલિયા લાઇન માં યોજાયેલ બેડમિન્ટન અંડર ૧૭માં
સુરેન્દ્રનગર નાં દેવ પરમારે બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો તાજેતરમાં ખેલાયેલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત છોટાઉદેપુર એસ.એફ હાઇસ્કૂલમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતા સુરેન્દ્રનગરનાં દેવ કિશોરભાઈ પરમારે છોટાઉદેપુર ખૂટલિયા લાઇન માં યોજાયેલ બેડમિન્ટન અંડર ૧૭માં પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ સમગ્ર સ્પોર્ટ્સ સ્ટાફ તેમજ કોચ અને પધારેલ મહેમાન દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યના યુવાનો રમત […]
પ્રયાગરાજ મહાકુંભ 2025, વિશ્વનો સૌથી મોટો આધ્યાત્મિક ધાર્મિક સાંસ્કૃતિક મેળાવડો, વૈશ્વિક સંશોધનનો વિષય બન્યો!
હાર્વર્ડ, સ્ટેનફોર્ડ,લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ, IIM,AIIMS સહિત 20 સંસ્થાઓ દ્વારા શરૂ કરાયેલા મહાકુંભ કોન્ક્લેવને જોઈને આખી દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ. 26 ફેબ્રુઆરી 2025 ના રોજ મહાશિવરાત્રિના સ્નાન સાથે મહાકુંભ સમારોહનું સમાપન થશે – ભક્તોની સંખ્યા 70 કરોડને પાર થવાની સંભાવના છે – એડવોકેટ કિશન સનમુખદાસ ભાવનાનિન ગોંદિયા મહારાષ્ટ્ર ગોંદિયા – વૈશ્વિક સ્તરે આખું વિશ્વ આશ્ચર્યચકિત […]
રોટરી ક્લબ ઓફ ભરૂચ, અંકલેશ્વર દ્વારા દિવ્યાંગો માટેની શિબિર યોજાઈ
સામાજિક સેવા ક્ષેત્રે અગ્રેસર રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં સંયુક્ત ઉપક્રમે ઈનાલી ફાઉન્ડેશન પુનાનાં સહયોગથી દિવ્યાંગો માટે બેટરી સંચાલિત કૃત્રિમ હાથ બેસાડવાની શિબિર યોજવામાં આવી હતી. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચનાં પ્રેસિડન્ટ રચના પોદ્દાર, રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનાં ઇનકમિંગ પ્રેસિડન્ટ પંકજ ભરવાડા, આસિસ્ટન્ટ ગવર્નર મનીશ પોદાર, ડો. સુકેતુ દવે સહિત […]
આજ નું રાશિફળ (24/02/2025)
મેષ આજે તમે આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો. આત્મવિશ્વાસસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે. જો તમે છાત્ર છો અને વિદેશ માં જઈ ને ભણતર કરવા માંગતા હોવ તો ઘર ની નાણાકીય કટોકટી તમને હેરાન કરી શકે છે. સામાજિક કાર્યક્રમો વગદાર તથા મહત્વના લોકો સાથે સંબંધ સુધારવા માટેની શ્રેષ્ઠ તક […]
પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા રાષ્ટ્રીય કમિટીની રચના કરાશે : કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય કૃષિ મંત્રીએ ગુરુકુલ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી પાકની ગુણવત્તા જોઈને થયા પ્રભાવિત કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે ગુરુકુલ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. તેઓ પાકની ઉત્તમ ગુણવત્તા અને અત્યંત નરમ અને ફળદ્રુપ માટી જોઈને […]










