રિઝર્વ બેંકના ઓફ ઈન્ડિયા ના પૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ-૨ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ વડાપ્રધાન મોદીના કાર્યકાળ સાથે જ સમાપ્ત થશે. તેમને ડિસેમ્બર ૨૦૧૮માં રિઝર્વ બેંકના ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તેમનો કાર્યકાળ ૧૦ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ સમાપ્ત થાય છે. કેન્દ્ર સરકારમાં નિમણૂક સમિતિ દ્વારા જારી […]
Author: JKJGS
તેલંગાણાના નાગરકુર્નૂલમાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ની ટનલની છતનો એક ભાગ ધરાશાયી
ટનલમાં છતનો ભાગ ધરાશાયી થતા મોટી દુર્ઘટના તેલંગાણાના નાગરકુર્નૂલમાં એક મોટી દુર્ઘટના થઈ હતી જેમાં, શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ ની ટનલની છતનો એક ભાગ ધરાશાયી થયો હતો, આ અકસ્માતમાં આશરે ૬ થી ૮ શ્રમિકો ફસાયા હોવાની આશંકા છે. નિર્માણ કંપનીની એક ટીમ મૂલ્યાંકન ની કામગીરી માટે સુરંગની અંદર ગઈ છે અને પુષ્ટિ કરી છે કે, […]
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટોચના લશ્કરી જનરલ ને બરતરફ કરવાનો લીધો મોટો ર્નિણય
અમેરિકન સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી વચ્ચે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું પગલું ભર્યું છે. તેમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રૂ પર એક પોસ્ટમાં બ્રાઉનનો યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમની સેવા બદલ આભાર માન્યો છે. સી.ક્યુ. બ્રાઉનને હટાવવાની જાહેરાત કરતા, વ્હાઇટ હાઉસે કહ્યું કે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડેન કેન તેમના સ્થાને આવશે. અને આ સાથે […]
મહારાષ્ટ્રના નાસિકમાં કન્ટેનર ચાલકે વાહન પરનો કાબુ ગુમાવતા ભયાનક અકસ્માત
મહારાષ્ટ્રના નાસિકમાં આવેલા ચાંદવાડ તાલુકાના રાહુડઘાટ ખાતે એક ભયાનક અકસ્માત થયો હતો. હાઇવે પર ચારથી પાંચ વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે ૨૧ મુસાફરો ઘાયલ થયા. અકસ્માત માં ઘાયલ થયેલ વ્યક્તિ ઓ ને સારવાર માટે ચાંદવડ સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતને કારણે હાઇવે પર લાંબો ટ્રાફિક […]
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઘણા રાજ્યોમાં વરસાદ ની આગાહી
દેશભરમાં છેલ્લા ૨૪ કલાકથી તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે, એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને કારણે પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં અને ૨૮ ફેબ્રુઆરીએ પૂર્વી ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ૨૬-૨૮ ફેબ્રુઆરી દરમિયાન વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં વરસાદ પડશે. આ […]
મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે
મોરેશિયસના વડાપ્રધાન નવીન રામગુલામે જાહેરાત કરી છે કે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને મોરેશિયસના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. પીએમ મોદી ૧૨ માર્ચે પોર્ટ લુઈસ જશે. મોરેશિયસ ના વડાપ્રધાન રામગુલામે આને બંને દેશો વચ્ચેના ગાઢ દ્વિપક્ષીય સંબંધોનો પુરાવો ગણાવ્યો હતો. વડા પ્રધાન રામગુલામે શુક્રવારે નેશનલ એસેમ્બલીને સંબોધિત કરતાં કહ્યું હતું […]
ભારતીય સેનાની ટુકડી ભારત-જાપાન સંયુક્ત લશ્કરી કવાયત-ધર્મ ગાર્ડિયન માટે રવાના થઈ
ભારતીય સેનાની ટુકડી આજે ભારત-જાપાન સંયુક્ત લશ્કરી કવાયત ધર્મ ગાર્ડિયનના છઠ્ઠા સંસ્કરણ માટે રવાના થઈ છે. આ કવાયત ૨૪ ફેબ્રુઆરીથી ૯ માર્ચ ૨૦૨૫ દરમિયાન જાપાનના પૂર્વ ફુજી યુદ્ધાભ્યાસ પ્રશિક્ષણ ક્ષેત્રમાં યોજાશે. ધર્મ ગાર્ડિયન અભ્યાસ ભારત અને જાપાનમાં વારાફરતી યોજાતો એક વાર્ષિક કાર્યક્રમ છે. આ જ કવાયતની છેલ્લી આવૃત્તિ ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૪માં રાજસ્થાનમાં યોજાઈ હતી. ભારતીય ટુકડીમાં […]
અમેરિકાના ઈડાહોમાં બરફથી થીજી ગયેલા જળાશયમાં હેલિકોપ્ટર ક્રેશ; ૧ નું મોત
અમેરિકામાં વધુ એક હવાઈ અકસ્માત થયો હતો જેમાં, એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, ઈડાહોમાં બરફથી થીજી ગયેલા જળાશયમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને એક વ્યક્તિ ઘાયલ થયો હોવાના સમાચાર છે. આ અકસ્માત બાબતે બોનવિલે કાઉન્ટી શેરિફ કાર્યાલયે જણાવ્યું હતું કે, હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર મળ્યા બાદ તરત […]
સાવરકુંડલા શહેરની શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઈસ્કૂલમાં બોર્ડની વિદ્યાર્થીની બહેનોનો શુભેચ્છા સમારંભ યોજાયો
સાવરકુંડલા શહેરમાં આવેલ શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કૂલ અને એ.કે.ઘેલાણી ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં તારીખ ૨૦-૨- ૨૫ના રોજ ધોરણ -૧૦ અને ધોરણ -૧૨ ની વિદ્યાર્થીની બહેનોનો શુભેચ્છા સમારંભનું આયોજન થયું. જેમાં પ્રિન્સિપાલ ઉષાબેન તેરૈયા દ્વારા વિદ્યાર્થી બહેનોને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપી ચોકલેટ દ્વારા મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી સાથે વર્ગશિક્ષક ભરતભાઇ ગામી અને હિતેશભાઈ ઢાપા […]
શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે ‘શતાયુ મુકેશ’ – નીતીન મુકેશજીના સૂરમધુર ગીતોની શાનદાર રજત રાત્રિ
શતાયુ મુકેશ કાર્યક્રમ એ માત્ર સંગીતમય રજત રાત્રિ જ નહીં પરંતુ સેવાના પવિત્ર ભાવ સાથે સંકળાયેલ એક ભવ્ય યાત્રા હતી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની ૧૦ વર્ષની યાત્રા સાથે મુકેશજીના શતાયુ વર્ષનું સંયોજન હતું કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજકોટ શહેર કે જે મિની મુંબઈ કહેવાય છે ત્યાં શ્ચી લલ્લુભાઈ શેઠ આરોગ્યની પ્રચાર અને પ્રસાર સેવા સાથે […]










