પ્રાકૃતિક કૃષિએ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે રાજ્યસરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. જેના પરિણામે આજે રાજ્યના અનેક ખેડૂતો આ કૃષિ તરફ વળ્યા છે. તદ્દન નજીવા ખર્ચે થતી આ પ્રાકૃતિક કૃષિના અનેક ફાયદાઓ છે. ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રાકૃતિક કૃષિએ વિકલ્પ તરીકે ઉભરી આવી છે. બનાસકાંઠા પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા-વ-નાયબ […]
Author: JKJGS
બનાસકાંઠાનો તિરંદાજીનો ખેલાડી રાજ્ય કક્ષાએ 720 માંથી 648 પોઇન્ટ મેળવીને રાજ્યમાં પ્રથમ
સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા SGFI રાજ્ય કક્ષાની અંડર-14 તિરંદાજી સ્પર્ધાનું ડાંગ જિલ્લા રમત સંકુલ સાપુતારા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાનો તિરંદાજી રમતનો ખેલાડી રાજ્ય કક્ષાએ 720 માંથી 648 પોઇન્ટ મેળવી સમગ્ર રાજ્યમાં પ્રથમ આવ્યો હતો.ખેડા ખાતે આગામી સમયમાં યોજાનાર 68મી અખિલ ભારતીય રાષ્ટ્રકક્ષાની તિરંદાજી સ્પર્ધામાં ભાગ લેશે. જિલ્લા રમત વિકાસ અધિકારી […]
રાપરની સહકારી મંડળીમાં ફરી ખાતરની અછતથી ખેડૂતો હલાકીમાં મુકાયા, હોબાળો થતા ખાતર વિતરણ અટકયું
વાગડના મુખ્ય મથક રાપર સ્થિત વાગડ વિવિધ સહકારી મંડળી ખાતે આજે ફરી એક વખત ખાતરની અછત સર્જાતા ખેડૂતો પરેશાન બન્યા છે. તાલુકામાં કુલ 18 સહકારી મંડળી મારફતે ખાતર વિતરણ થાય છે અને ત્યારબાદ બાકી રહેતા ખેડૂતો રાપર સહકારી મંડળી ખાતેથી ખાતર મેકવવા આવે છે, પરંતુ અહીં અપૂરતો જથ્થો મળતો હોવાથી હવે ખાતર વિહોણા ખેડૂતો પોતાની […]
દિવાળીના દીવાઓના ઝગમગાટ અને ઝગમગાટમાં આખું વિશ્વ રંગાઈ જશે
સમગ્ર વિશ્વમાં મૂળ ભારતીયો દીવા પ્રગટાવીને અને ફટાકડા ફોડીને ભારતની ભાવનામાં ડૂબી જાય છે. દિવાળીના તહેવારને અમેરિકા, સિંગાપોર, મોરેશિયસ અને મલેશિયા સહિતના ઘણા દેશોમાં સરકારી રજા જાહેર કરવામાં આવે છે, જે આ તહેવારમાં ભવ્યતા ઉમેરે છે – એડવોકેટ કિશન સનમુખદાસ ભવનાની ગોંદિયા મહારાષ્ટ્ર. ગોંદિયા – વૈશ્વિક સ્તરે, ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જે સદીઓથી […]
જેતપુર નગરપાલિકા વિસ્તારમાં ઠેર ઠેર કરાઈ સફાઈ
નગરજનોએ સ્વચ્છતા રેલી યોજી પ્રધાનમંત્રીશ્રીના “સ્વચ્છતા હિ સેવા” અભિયાન અન્વયે દેશભરમાં સ્વચ્છતા સંબધિત વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. આ સ્વચ્છતા હિ સેવાના અભિયાનને લોક અભિયાન બનાવવા અનેક જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેમાં જેતપુર નગરપાલિકા વિસ્તારની શાક માર્કેટ, બજારો, રહેણાંક વિસ્તારો, શેરીઓ, નાળા વિસ્તાર, મુખ્ય સડકો, શૈક્ષણિક સંસ્થાઓ સહિતના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકાના કર્મીઓ […]
ભાયાવદર જોડાયું સ્વચ્છતા ઝુંબેશમાં
ભાયાવદર નગરપાલિકા દ્વારા સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરાઈ સ્વચ્છતા હી સેવાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં રાજકોટ જિલ્લાના દરેક વિસ્તારમાં નાગરિકો જોમ-જુસ્સા સાથે ભાગ લેતા થયા છે. તહેવારોમાં પણ ઝુંબેશ હાથ ધરી રાજકોટ જિલ્લાના ભાયાવદર શહેરની નગરપાલિકા દ્વારા સમગ્ર શહેર તથા તેની આસપાસના વિસ્તારમાં સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઝુંબેશમાં નગર વિસ્તારની શેરીઓ, ઉકરડાના સ્થળોએ પણ […]
જેતપુરની જેતલસર ચોકડી પાસેથી એક ગોડાઉનમાંથી મોટી માત્રામાં અંગ્રેજી દારૂ પકડીપાડતી તાલુકા પોલીસ
જેતપુર તાલુકા પોલીસે પૂર્વે બાતમીને આધારે જેતલસર ચોકડી પાસે એક ગોડાઉનમાં છાપો મારી 5940 અંગ્રેજી દારૂની બોટલ કિંમત રૂપિયા 11,76,372નો દારૂ પકડી પાડયો હતો. દિવાળી પૂર્વે મોટી માત્રામાં અંગ્રેજી દારૂ પકડાતા અસંખ્ય પ્યાસીઓની દિવાળી બગડી ગઈ હતી. તાલુકા પોલીસના દિવાળી નિમિતે આજે પેટ્રોલીંગ દરમિયાન તાલુકા પીઆઇ અજીતસિંહ હેરમા, એએસઆઈ ભૂરાભાઇ માલિવાડ અને હેડ કોન્સ્ટેબલ અજિતભાઈ […]
જેતપુરમાં નગરપાલીકાની મંજુરી વગર બાંધકામના કેસમાં આરોપીને કોર્ટ દ્વારા સજાનો હુકમ
મંજુરી વગર ગેરકાયદેસર બાંધકામ કરનારાઓ સામે લાલબતિ સમાન કીસ્સો જેતપુરમાં લાદી રોડ ઉધીશેરી ખાતે રહેતા લક્ષ્મણદાસ શામણદાસ સોમૈયા તથા ભગવાનદાસ સામણદાસ સોમૈયાએ જેતપુર શહેરમાં કણકીયા પ્લોટમાં કમલેશ પકોડા વાળી મીલકત થી આગળ જેતપુર નગરપાલીકાની બાંધકામની પરવાનગી વગર ફસ્ટ ફલોર અને સેકન્ડ ફલોરનું બાંધકામ કરી દીધેલું ઉપરોકત બાધકામ બાબતે ઉપરોક્ત મીલક્તમાં રહેલા ભાડુઆતોએ ડેપ્યુટી કલેકટરમાં તથા […]
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ યોજાયો
“રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા “RUN FOR UNITY” દોડનું આયોજન જૂનાગઢ તા.૨૯, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, જૂનાગઢ દ્વારા “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડને જૂનાગઢ ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા, કેશોદ ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી ડો. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાન, પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા, નિવાસી અધિક કલેકટર એન.એફ.ચૌધરીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું […]
શ્રી નુતન કેળવણી મંડળ સાવરકુંડલા દ્વારા યોજાયેલ સત્રાંત મિલન તથા સન્માન સમારોહ
ગત તારીખ ૨૩ ને બુધવારના રોજ શ્રી નુતન કેળવણી મંડળ સંચાલિત તમામ શાળા કોલેજ અને છાત્રાલયના તમામ કર્મચારીઓનું પ્રથમ સત્રના અંતિમ ચરણમાં સમૂહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ સંજયભાઈ એમ. મહેતા (સંગીત શિક્ષક જે .વી. મોદી હાઇસ્કુલ) ને સંગીતના ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન બદલ અને ભૂતપૂર્વ વિદ્યાર્થી ચંદ્રેશભાઇ બોરીસાગરને શિક્ષણમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ સન્માનિત કરવામાં […]










