Gujarat

માંગરોળ માં રસ્તાઓ પર રખડતા ઢોરનો અડિંગો જામ્યો: ચોમાસાની સીઝનમાં ઢોરનો ત્રાસ વધ્યો

રાહદારી અને વાહનચાલકોને અકસ્માતનો ભય: નગરપાલિકા તંત્ર મૌન ”માંગરોળ ના મુખ્ય લીમડાચોક મા પણ ઢોર અડીંગો જમાવી ને બેઠા હોય છે આ શહેરનો મુખ્ય ચોક છે ત્યાથી અનેક બાળકો બુઝર્ગો પસાર થતા હોય છે કોઈ જાનહાની થાયતો જવાબદાર કોણ?? તેવુ લોકો પુછી રહ્યા છે,, માંગરોળ શહેર માં ચોમાસાની સીઝનમાં શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે.અને […]

Gujarat

દૈનિક રાશિફળ (10/08/2024)

જનતા કી જાનકારી ન્યુઝ  તા. 10/08/2024 મેષ આજે તાણથી મુક્ત થવા માટે તમારો કીમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભૂતિ તમને થશે. કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે. તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે. ગત દિવસો માં જેટલું ધન તમે પોતાના […]

Gujarat

આદિજાતી વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

વિશ્વ આદિવાસી દિવસની  ઉજવણી નિમિત્તે માનનીય નાયબ  મુખ્ય દંડક શ્રી, ગુજરાત વિધાનસભા શ્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામા ભરૂચ જિલ્લાનો કાયઁક્રમ ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે  યોજાયો.. ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાયઁક્રમ પણ યોજવામાં આવ્યો… રાજપારડી ચારરસ્તા ખાતે આવેલ બિરસામૂંડા પ્રતિમાને કૌશિકભાઈ વેકરીયા તેમજ રીતેશભાઈ વસાવા દ્રારા ફૂલહાર […]

Gujarat

ક્રિકેટ ક્ષેત્રે ઓલપાડ તાલુકાનાં સ્યાદલા ગામનું ગૌરવ: રુચિત પટેલ 

સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન અને હાલનાં કોચ એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ (ગામ સ્યાદલા) નાં સુપુત્ર રુચિત પટેલે અમેરીકાની ધરતી પર રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉજ્જવળ દેખાવ કરી સ્યાદલા ગામ સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે. અમેરિકાનાં એટલાન્ટા સ્ટેટમાં વસતાં ગુજરાતનાં ચરોતરીયા લેઉઆ પાટીદાર સમાજ દ્વારા એક સીઝન […]

Gujarat

એથ્લેટીક્સ સ્પર્ધામાં શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલ સાવરકુંડલાના વિધાર્થીની બહેનોએ મેળવી ઝળહળતી સિદ્ધિ…

શ્રી કે કે. હાઈસ્કૂલ સાવરકુંડલામાં ૬૮મી અખિલ ભારતીય તાલુકા કક્ષાની એટલેટીક્સ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં એસ.વી.દોશી ગર્લ્સ   હાઈસ્કૂલ સાવરકુંડલાના વિધાર્થીની બહેનોએ પ્રથમ અને દ્વિતીય નંબર લાવી શાળાનું ગૌરવ વધારેલ છે. અન્ડર – ૧૯ માં પ્રથમ ગોહિલ જેન્સી, મેર તુલસી, ટોટા રક્ષિતા, ગેલાણી રિયા, ખોખર અલ્ફિયા, કાછડ આશા… દ્રિતીય ડાભી હર્ષિતા, રાઠોડ આયુષી, કાનાણી હેમાંગી, સરવૈયા […]

Gujarat

સામપુરા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સામપુરા શાળા માં ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી  કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકો પરંપરાગત પોશાક પહેરી ઉત્સાહભેર શાળાએ આવ્યા હતાં. શાળાનાં મુખ્યશિક્ષક અનિલભાઈ ચૌધરીએ બાળકો સમક્ષ આદિવાસીઓનાં ઈતિહાસની વાતો રજૂ કરી હતી. તેમણે આદિવાસી ખાણું, નાચણું, ઘરેણાં તેમજ બોલી વિષયક માહિતી સાથે બાળકોને વિશ્વ આદિવાસી દિવસની […]

Gujarat

કામરેજની વાવ પ્રાથમિક શાળાનાં જરૂરિયાતમંદ બાળકોને રૂપિયા બે લાખની કિંમતનાં સ્કૂલ યુનિફોર્મનું દાન

સાત વર્ષ પહેલાં વડીલોનાં મોક્ષાર્થે રૂપિયા બે કરોડનાં દાનથી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ શાળાનું ભવ્ય બિલ્ડીંગ બાંધવામાં આવ્યું હતું જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કામરેજ તાલુકાની વાવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં આશરે 500 જેટલાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ માટે રૂપિયા બે લાખ જેટલી માતબર  રકમનું દાન પ્રાપ્ત થયું હતું. ગામનાં વતની દાતા પ્રભુભાઈ છોટુભાઈ ભક્ત […]

Gujarat

વિશ્વ આદિવાસીવાસી દિવસ: શા માટે ભારતે પશ્ચિમના સામૂહિક અપરાધને માથે લેવો જોઈએ?

વિશ્વ આદિવાસી દિવસ ખરેખર જોઈએ તો પશ્ચિમી દેશોનો વસાહતીકરણ, જુલમ અને નરસંહારનો ઇતિહાસ છે. આ દિવસ આ દેશો માટે આ અપરાધબોધનું અથવા તેને માટે આત્મમંથન બાદ થયેલી આત્મગ્લાનિનું પરિણામ ગણીએ તો કદાચિત નવાઈ નથી પરંતુ ભારતે તેને અનુસરવાની જરૂર છે ખરી? 9મી ઓગસ્ટ વિશ્વ આંતરરાષ્ટ્રીય મૂળનિવાસી દિવસ તરીકે અથવા આદિવાસી દિવસ તરીકે ઓળખાય છે. વિશ્વભરના […]

Gujarat

રાણપુરમાં એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે વિનામૂલ્ય નેત્ર નિદાન-નેત્રમણી કેમ્પ યોજાયો

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલ એ.ડી.શેઠ હોસ્પિટલ ખાતે વિનામૂલ્ય નેત્ર નિદાન કેમ્પ તેમજ નેત્રમણી કેમ્પ યોજવામાં આવ્યો જેમાં 103 દર્દીઓએ પોતાના આંખની નિદાન કરાવી હતી જેમાંથી 18 જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે વિનામૂલ્યે રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ કેમ્પ ને સફળ બનાવવા માટે રાણપુર સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મુકુંદભાઈ […]

Gujarat

 ભરૂચ જિલ્લામાં વાસ્મો અને પાણી પુરવઠા વિભાગની મહાત્વાકાંક્ષી નલ સે જલ યોજનામાં થયેલી ગોબાચાળી ની તપાસ ક્યારે થશે…?  

વડા પ્રધાન નરેન્દ્ર દામોદરદાસ મોદીજી ની મહિલાઓને લક્ષમાં રાખીને શૌચાલય બાદ સમગ્ર દેશમાં *નલ સે જલ* તેમજ “ઘર ઘર જલ” ની અતિ મહાત્વાકાંક્ષી યોજના સમગ્ર દેશ તેમજ ગુજરાત રાજ્યમાં સાનુકૂળ પ્રતિસાદ મળ્યો, પરંતુ ગુજરાત ના કેટલાક જિલ્લાઓ પૈકીના ભરૂચ જિલ્લામાં મોદીજીની મહિલાઓને સમર્પિત કરેલી “નલ સે જલ” યોજનાને સફળ બનાવવા બદલે કરોડો રૂપિયાની કમાણી કરવાનો […]