ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સુચના અનુસાર સદસ્યતા અભિયાન 2024 માટે છોટાઉદેપુર જિલ્લાના સંયોજક સહ સંયોજક અને મંડલ સંયોજક સહ સયોજકના નામોની યાદી જાહેર કરી છે. જેમાં જિલ્લાના સંયોજક અને સહ સંયોજકમાં જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, બોડેલી મંડળના મહામંત્રી પરિમલભાઈ પટેલ, કવાંટ મંડળના મહામંત્રી રવિશભાઈ ભીલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવાને બનાવાયા છે. […]
Author: JKJGS
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંત્રોલી ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને ટીબી રોગની માહિતી માટે પેશન્ટ- પ્રોવાઇડર મીટીંગ યોજાઈ.
છોટાઉદેપુરના અંત્રોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણેના આદેશ અનુસાર અને તાલુકા હેલથ ઓફીસર ડો મનહર રાઠવાના માર્ગદર્શન હેઠળ ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ- પ્રોવાઇડર મિટીંગ બોલાવી ટીબી રોગના લક્ષણો તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. જેમાં એક ટીબી રોગના દર્દીઓ માટે […]
પ્રાકૃતિક કૃષિઃ છોટાઉદેપુર જિલ્લો
છોટાઉદેપુર ખાતે પ્રગતિશીલ મહિલા ખેડૂતો-સખી મંડળની બહેનો માટે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ યોજાઇ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે સરકાર દ્વારા અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત ખેડૂતોને વિવિધ તાલીમ તેમજ સરકારી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. જે અન્વયે છોટાઉદેપુર ખાતે પ્રગતિશીલ મહિલા ખેડૂતો-સખી મંડળની બહેનો માટે પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ […]
છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના અંતરિયાળ વિસ્તારના એક ગામમાં છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળાની અંદર શિક્ષકો જ નથી. પ્રાથમિક શાળાની અંદર કાયમી શિક્ષકો ન હોવાને લઈને બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે
રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એટલે છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર મોટા-મોટા દાવાઓ કરે છે. પરંતુ પ્રાથમિક શાળાઓની અંદર શિક્ષકો ન હોય તો કેવી રીતે શિક્ષણનું સ્તર ઊંચું આવશે. આમ તો સરકાર મોટા મોટા સ્લોગોનો આપતી હોય છે. જેવા કે ભનશે ગુજરાત આગળ વધશે ગુજરાત સૌ ભણે સૌ આગળ […]
રાજ્યના અંતરિયાળ વિસ્તારોના બાળકોની દરકાર રાખતી સરકાર
છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામોની શાળાઓના બાળકોને દૂધ સંજીવની યોજના અંતર્ગત મળી રહ્યું છે ફ્લેવર્ડ દૂધ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં વિટામીન, પ્રોટિન, કેલ્શીયમ અને ક્ષાર તત્વની ઉણપ દૂર કરી તેના આરોગ્યમાં સુધારો થાય અને તેનો શારીરિક અને માનસીક વિકાસ થાય તે હેતુથી સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના અમલી બનાવાઈ છે. આ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાઓમાં […]
છોટાઉદેપુર જિલ્લામાં કોલકત્તા જેવી ઘટના બનતા બચી હતી. છોટાઉદેપુર જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સ સાથે છેડતીની ઘટના સામે આવી છે
હાલ આખા ભારતમાં કોલકતાની મેડિકલ કોલેજમાં બનેલી ઘટનાના પડઘા પડી રહ્યાં છે. ઠેર ઠેર સરકારી હોસ્પિટલના તબીબો વિરોધ પ્રદર્શન કરી રોષ ઠાલવી રહ્યાં છે. હોસ્પિટલમાં કામ કરતા તબીબો અને નર્સીંગ સ્ટાફની સલામતી અંગેનો કાયદો ઘડવાની માગ કરવામાં આવી રહીં છે. ત્યારે હવે ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ નિભાવતા નર્સ સાથે હચમચાવી નાખે […]
ભરૂચ તાલુકાના ૯૬ ગામડાઓનો વહીવટ કરતી ભરૂચ તાલુકા પંચાયત કચેરી હાલ ઘણા સમયથી જર્જરિત હાલતમાં, પરંતુ તેની વેબ સાઈટ પણ જર્જરિત અપડેટ થયા વિનાની…?
કેન્દ્ર અને રાજ્ય સરકારના નાગરિકોને “આંગળીના ટેરવે માહિતી મળી જાય” તેવા દાવાઓ પોકળ…? • ભરૂચ તાલુકા પંચાયત કચેરી બિસ્માર હોવાના કારણે વિવિધ વિભાગો અન્ય કચેરીઓમાં ખસેડવામાં આવ્યા હોય નાગરિકોને પડતી હાલાકી…? કચેરી ક્યારે બંધાશે તેની કોઈ “ગેરંટી” નહિ…! • કેટલાક વિભાગ નગરપાલિકા -ભરૂચમાં તો કેટલાક વિભાગ જીલ્લા પંચાયત ગ્રામ વિકાસ એજન્સીની કચેરીમાં તો મુખ્ય […]
લોમેવધામ ધજાળામા ભાદરવી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવશે
ભગવાન સૂર્યનારાયણ કોર કાઢે ને એની દિવ્ય આભાના અજવાળા સાથે જ્યાં સતત પ્રજ્ઞાનો પ્રકાશ,સદાચાર અને શ્રધ્ધાની અવરજવર અને ઘર્મની ધજાનો પહેરો છે એવા લાખો લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર,પંચાળનુ પ્રગટ પિરાણુ , રોકડિયો ઠાકર એવાં લોમેવધામ ધજાળામા વર્ષોથી ભાદરવી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ઠાકરના સેવકો અને શ્રધ્ધાળુઓ અનિમેષ જેની રાહ જોતા હોય એ ઠાકર વંદનાનો […]
ચોમાસાના વરસાદી પાણીનો ગેરલાભ ઉઠાવી ભરૂચ જિલ્લાના કેમિકલ માફિયા દ્રારા આ સિલસિલો ચાલુ રહ્યો છે
ઔદ્યોગિક એકમો અનેકવિધ પ્રકારના કેમિકલ કચરાનો નીકાલ કરતા જળ, જમીન, વાયુ પ્રદૂષણ ની માત્રામાં ઉત્તરોત્તર વધારો. શું ભરૂચ જિલ્લો કેમિકલ બોમ્બ પર બેઠો છે? કેમિકલ માફિયાઓ દ્વારા જળ ,જમીન અને વાયુ પ્રદુષણ બિન્દાસ ફેલાવી રહ્યા છે.. * વિલાયત ગામ નજીકથી વહેતી ભૂખી ખાડીમાં અસંખ્ય માછલીઓ મૃત્યુ પામી,ખાડીમાં કેમિકલ છોડાયુ હોવાની આશંકા * ચોમાસાનો ગેરલાભ ઉઠાવીને […]
શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા મળ્યું શોભાયાત્રા સંકલન સંમેલન, ઇન્ટરનેશનલ હાસ્ય કલાકાર ધારશી બેરડિયાએ લોકોને ડોલાવ્યા
જામનગર : ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવા માટે સમગ્ર દેશમાં હર્ષલ્લાસપૂર્વક વિવિધ આયોજનો થઈ રહ્યા છે ત્યારે જામનગરમાં પણ પ્રતિવર્ષની માફક આ વર્ષે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા નું 18 માં વર્ષે આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત ગુરૂવારે જન્માષ્ટમી શોભાયાત્રા સંકલન સંમેલન યોજાયું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ને વધાવવા માટે જામનગરમાં સાર્વજનિક શોભાયાત્રા અંતર્ગત શહેર ભરમાં […]










