તીર્થધામ બહુચરાજીનું એક સમયનું નયનરમ્ય ઐતિહાસિક બાંધલિયું તળાવ આજે ગંદકીથી ખદબદી રહ્યું છે. મંદિરના ઉત્તર પ્રવેશદ્વાર બહાર આવેલું આ તળાવ ગાયકવાડ મહારાજાએ બંધાવ્યું હતું. પરંતુ વેપારીઓએ તળાવની પાળ તોડી તેની ઉપર જ દુકાનો તાણી બાંધી અને જાજરૂ બાથરૂમ તળાવની અંદર જ બનાવી દીધા છે. કચરો પણ તળાવમાં ફેંકાતો હોઇ એક સમયે જે તળાવનું પાણી લોકો […]
Author: JKJGS
ગાલવ ઋષિની તપોભૂમિ ગળતેશ્વર મહાદેવનું મંદિર
ગુજરાત રાજ્યના ખેડા જીલ્લાના ડાકોરથી પંદર કિમી દૂર સરનાલ ગામમાં મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાને આવેલ બારમી શતાબ્દીમાં બાંધવામાં આવેલ પ્રાચિન શિવ મંદિર ગળતી નદીના તથા ગાલવ ઋષિના નામ ઉપરથી ગળતેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.૧૨મી સદીનું સોલંકી યુગનું આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે,જે મધ્ય ભારતની માળવા શૈલીમાં પરમાર સ્થાપત્યની અસર વગર […]
લેટરલ એન્ટ્રી પર પ્રતિબંધ, જાહેરાત પણ રદ્દ… કર્મચારી મંત્રાલયે યુપીએસસીને લખ્યો પત્ર
લેટરલ એન્ટ્રી – સેન્ટ્રલ બ્યુરોક્રેસીમાં ખૂબ જ ઊંચી જગ્યાઓ માટે આરક્ષણ વિના ખાનગી ક્ષેત્રમાંથી સીધી ભરતી – અરજી કરવાની છેલ્લી તારીખ 17 સપ્ટેમ્બર 2024 હતી. UPSC એ ઉચ્ચ સ્તરીય સરકારી પોસ્ટ્સ માટે ખાનગી ક્ષેત્રના નિષ્ણાતો, પ્રતિભાશાળી બૌદ્ધિકો પાસેથી સીધી ભરતી જાહેરાત નંબર 54/2024 દ્વારા અરજીઓ આમંત્રિત કરી હતી. વિઝન 2047ના ધ્યેયને ઝડપથી હાંસલ કરવા ખાનગી […]
તરણેત્તરનો મેળો જીવનસાથીની પસંદગી અને ગ્રામીણ ઓલિમ્પિક – પીંડારાનો મેળો મલ્લ કુસ્તી-માધવપુરનો આંતરરાષ્ટ્રીય લોકમેળો-જૂનાગઢનિ મહા શિવરાત્રિનો બાવાઓનો મેળો
ગુજરાત સરકાર મેળામાં કામચલાઉ નિવાસ રૂપે તંબુઓ, રાવટીઓ તથા માટી – છાણની બનાવેલી ઝૂંપડીઓ કરાવે છે તૈયાર ખાલ લેખ – પારૂલ આડેસરા, સહાયક માહિતી નિયામક, રાજકોટ-મોરબી સૌરાષ્ટ્ર – કચ્છની પ્રજાની ઉત્સવ પ્રિયતાનો અંદાજ આ પ્રદેશમાં યોજાતા ઉત્સવો, લોકમેળા (મોટા ભાગે શ્રાવણ -ભાદરવામાં યોજાતા) દ્વારા બાંધી શકાય છે. જો કે હવે નાના- મોટા શહેરોમાં ખાનગી મેળાઓ પણ મોટા […]
બોડેલી પોલીસ સ્ટેશનના મોડાસર ત્રણ રસ્તા પાસે રોડ ઉપરથી કિ.રૂ.૧,૯૬,૯૫૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ….
ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્તનાબુદ થાય તે રીતેની સુચના કરેલ…… જે અન્વયે વી.એન.તડવી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી છોટાઉદેપુરનાઓ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના […]
છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા અચાનક પહોંચ્યા છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિકાસના કામોની મુલાકાતે
છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા આજે અચાનક છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ વિકાસના કામોની મુલાકાતે પહોંચ્યા હતા. સાંસદ જશુભાઈ રાઠવા,જિલા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોબી સહિતના આગેવાનો છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ચાલતા વિવિધ કામોની મુલાકાતે પહોંચ્યા હતા. સાંસદ જશુભાઈ રાઠવા છોટાઉદેપુર નગરમાં ચાલી રહેલ ઓડિટોરિયમની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ જાતે મુલાકાત […]
છોટાઉદેપુર ખાન ખનીજ વિભાગની ટીમે વનાર જામલા રોડ પાસેથી ડોલોમાઈટ ખનીજનું બિનઅધિકૃત ખનન અને વહન કરતા કુલ ત્રણ ટ્રકને ઝડપી પાડી હતી
છોટાઉદેપુર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારીની સુચના મુજબ છોટાઉદેપુર જીલ્લા ખાન ખનીજ વિભાગની ટીમ દ્વારા બાટમીના આધારે છોટાઉદેપુરના વનાર જમલા રોડ પાસેથી ડૉલોમાઈટ ખનિજનું બિનઅધિકૃત ખનન/વહન કરતા કુલ ૩ ટ્રકને ઝડપી પાડી હતી. ખાન ખનીજ વિભાગની ટીમે આશરે રૂપિયા ૨૦ લાખનો મુદ્દામાલ ઝપ્ત કરી વઘુ તપાસ હાથ ધરેલ છે. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
ગીર મધ્ય જંગલમા ધોધમાર વરસાદથી ગીરગઢડા ઉના પંથકની માલણ નદીમાં પુર આવ્યું…નાના સમઢિયાળા ગામે થી વહેતી માલણ નદીમાં પુરથી બન્ને કાંઠે પાણી વહેતાં થયાં
આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને આકાશમાં ચારોતરફ કાળાડિબાંગ વાદળો ઘેરાવા લાગતા ગીર મધ્ય જંગલમા ધોધમાર વરસાદ વરસતા ગીરગઢડા ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારો માંથી પસાર થતી નદીમાં પુર આવતા બન્ને કાંઠે નદીઓ વહેવા લાગી હતી. ગીરગઢડાના નાના સમઢિયાળા ગામે થી પસાર થતી માલણ નદીમાં પુર આવતા નદીના બંને કાંઠે પાણી વહેતાં થયાં […]
બાંગ્લાદેશમાં અનામતની આડમાં હિન્દુ લઘુમતી સમાજ ઉપર અત્યાચાર અટકાવવા ભારત સરકાર તાકીદે પગલાં લે.
હિન્દુ ત્યાં અલ્પસંખ્યક છે તેમના પર પશુ કરતાં પણ બુરી રીતે અત્યાચારો તેમજ મંદિરો પર થતા હુમલા અટકાવે તેવી સનાતન હિન્દુ સમાજની માંગ હિંદુઓ પર થતા ઘૃણાસ્પદ અત્યાચાર તેમજ હિન્દુ ધાર્મિક સ્થાનો પર થતા હુમલા અટકાવવા ભારત સરકાર તાકીદે રાજદ્વારી સંબંધો અપનાવીને પગલાં ભરે તેવી માંગ સાથે મંગળવારે વરસતા વરસાદમાં સમસ્ત સનાતની હિંદુ સમાજ દ્વારા […]
આજનું રાશિફળ (21/08/2024)
જનતા કી જાનકારી ન્યુઝ મેષ આજના દિવસે બ્લ્ડ પ્રૅશરના દરદીઓ લોહીનું દબાણ ઘટાડવા રૅડ વાઈનની મદદ લઈ શકે છે અને કૉલૅસ્ટ્રૉલનું પ્રમાણ નીચું રાખી શકે છે. આનાથી તેમને વધુ રાહત થશે. ધન તમારા માટે જરૂરી છે પરંતુ ધન ને લયીને એટલું ગંભીર પણ ના થયી જાઓ કે તે તમારા સંબંધો બગાડી દે. બાળકોનું ઘરકામ […]










