Gujarat

રાણપુર એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ દ્વારા રાણપુરમાં લાયસન્સ વગરની નોનવેજની દૂકાનો, રેસ્ટોરન્ટ બંધ કરવા હુકમ કરાયો

બોટાદ જીલ્લાના રાણપુર એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ દ્વારા રાણપુર શહેરમાં લાયસન્સ વગરની નોનવેજની દુકાનો, રેસ્ટોરન્ટ બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે.રાણપુર મામલતદાર દ્વારા નોનવેજ વેંચતા દુકાનદારોને અને રેસ્ટોરન્ટ વાળાને લાયસન્સ રજૂ કરવા માટે મામલતદાર કચેરીએ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ લાયસન્સ રજૂ ન કરી શકેલા નોનવેજની દુકાનદારો,લારી, રેસ્ટોરન્ટની બંધ – કરવા હુકમ કરવામાં આવ્યો હતો. રાણપુર શહેરમાં લાઈસન્સ […]

Gujarat

આવી મૂર્ખાઈ..?  જેતપુર ની શૈક્ષણિક કોલેજમાં ગંભીર છબરડો 

જેતપુરની પ્રતિષ્ઠિત કોલેજમાં રાષ્ટ્રધ્વજને ઊંધો લહેરાવ્યો.  આપણે સૌ જાણીએ છીએ કે ત્રિરંગો ભારતના નાગરિકો માટે કેટલો મહત્વ ધરાવે છે. બે દિવસ પહેલા આપનો 75મો સ્વતંત્રતા દિવસ હતો. આ દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં ખૂબ જ ધામ-ધૂમથી કરવામાં આવી હતી. ત્યારે જેતપુરમાં પણ 75મા સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો, પરંતુ જેતપુરની પ્રતિષ્ઠિત કોલેજ અને જેમાં વિદ્યાર્થીઓને શિક્ષણ […]

Gujarat

જેતપુર પંથકના ઔદ્યોગિક ક્ષેત્રનો તાગ મેળવતાં કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મનસુખભાઈ માંડવિયા

ઉદ્યોગકારો સાથે કેન્દ્રીય બજેટ અંગે પરિસંવાદ દ્વારા ઉદ્યોગોની સમસ્યાઓનો ઉકેલ લાવવા સૂચનો આપ્યા કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ જેતપુરમાં ધોરાજી રોડ ખાતે પટેલ સમાજ વાડી ખાતે ખાતે કેન્દ્રીય બજેટ ૨૦૨૪-‘૨૫ અંગે ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને પરિસંવાદ કર્યો હતો. આ તકે મંત્રીએ પોતાના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે નાગરિકોના […]

Gujarat

પાલિકા તંત્ર સફાળું, જેતપુર નગર પાલિકા દ્વારા રખડતાં ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી 

જેતપુર શહેરમાં તમામ માર્ગો  ઉપર રખડતા ઢોર નો અડિંગો જોવા મળતો હતો શહેરમાં દિન પ્રતિદિન રખડતી ગાયો અને આખલાના પ્રશ્ન શહેરીજનો તોબા પોકારી ઉઠ્યા છે. થોડા દિવસો પહેલા સમાચારમાં અહેવાલો પ્રસિદ થતાં પાલિકા તંત્રએ રખડતાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરી હતી જેતપુર શહેરમાં તમામ માર્ગો ઉપર રખડતા ઢોર નો અડિંગો જોવા મળતો હતો,અને રસ્તા ઉપર […]

Gujarat

કલકત્તામાં ટ્રેઇની તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં જેતપુરમાં તબીબોએ મામલતદારને આવેદનપત્ર

કલકત્તામાં ટ્રેઇની તબીબ સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં વિરોધ નોંધાઈ રહ્યો છે.જેના ભાગરૂપે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન નેજા હેઠળ જેતપુર શહેરના તબીબો મામલતદારને આવેદનપત્ર આપી પીડિતાને પરિવારને ન્યાય મળે તેવી માંગણીઓ કરી હતી. જેતપુર શહેરમાં તબીબોએ ઇન્ડિયન મેડિકલ એસોસીએશન ના નેજા હેઠળ આજે સવારથી પોતાની ઓપીડી સેવાઓ બંધ રાખી માત્ર […]

Gujarat

ભરૂચમાં સનાતની હિન્દૂ સમાજ દ્વારા વકફ ની મિલકતો બાબતે  પ્રેસ કોન્ફરન્સ યોજાય..

વકફની મિલકતો દર્શાવતી વેબસાઈટ પર ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શવાતા વિવાદ… આ અંગે બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટીઓને કોઈ જ જાણ ન કરાય હોવાના આક્ષેપ.. ભરૂચ જિલ્લામાં 1400 થી વધુ મિલકતો વકફના નામે વેબસાઈટમાં દર્શાવાય.. વકફના કાયદાને નાબૂદ કરવાની માંગ… ભરૂચમાં સનાતની હિન્દૂ સમાજ દ્વારા વકફ ની મિલકતો બાબતે  પ્રેસ કોન્ફરન્સ યોજીવકફની મિલકતો દર્શાવતી […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાનું ગૌરવ

નસવાડી તાલુકાના વડીયા ગામની આંગણવાડીના કાર્યકર તેમજ તેડાગરનું કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે દિલ્હી ખાતે સન્માન છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વડીયા ગામની આંગણવાડીના કાર્યકર અને તેડાગરને ઉત્કૃષ્ટ કામગીરી બદલ ૭૮મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાના હસ્તે વિજ્ઞાન ભવન, દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યા છે. રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Gujarat

પ્રાકૃતિક કૃષિથી ઉત્પન્ન થતા શાકભાજીનો અમે નક્કી કરેલો ભાવ મળે છે – રેણુકાબેન નાયકા

પ્રાકૃતિક કૃષિ અપનાવીને તેમની આવકમાં વધારો કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો  ખેતીમાં થતા ખર્ચમાં ઘટાડો કરીને બમણી આવક ઉભી થઈ શકે તે માટે ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આવા જ એક ખેડૂત છે છોટાઉદેપુર તાલુકાના હરવાટ ગામના રેણુકાબેન નાયકા. છોટાઉદેપુર તાલુકાના હરવાટ ગામના રેણુકાબેન નાયકા છેલા ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી […]

Gujarat

છોટાઉદેપુર યુનિટનાં હોમગાર્ડઝ જવાનના વારસદારને હોમગાર્ડઝ કલ્યાણ નિધિ માંથી મરણોત્તર સહાય તથા દીકરીને લગ્ન સહાય માટે ચેક વિતરણ કાર્યક્રમ સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો

છોટાઉદેપુર હોમગાર્ડઝ યુનિટમા ફરજ બજાવતા સ્વ.ગુલાબભાઈ એસ.રાઠવા નાઓનું ફરજ પર અકસ્માતમાં દુ: ખદ અવસાન થયું હતું. સ્વ.ગુલાબભાઈ એસ.રાઠવાનાં અવસાન બાદ જીલ્લા કમાન્ડન્ટ નાહરસિંહ પરમાર હોમગાર્ડઝ છોટાઉદેપુર અને સિનિયર ક્લાર્ક હસમુખ લેઉવા, જિલ્લા હોમગાર્ડઝ કચેરી, છોટાઉદેપુર તથા વહીવટી સ્ટાફ દ્વારા સ્વર્ગસ્થ જવાનનાં વારસદારને હોમગાર્ડઝ કલ્યાણ નિધિ માંથી ઝડપથી મરણોત્તર સહાય મળે તેવા પ્રયત્નો કરતા ટૂંકા સમયમાં […]

Gujarat

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છોટાઉદેપુર જિલ્લા દ્વારા રાજ્યમાં સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ચાલુ કરવા બાબતે નિવાસી અધિક કલેકટરને આવેદન આપવામાં આવ્યું

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ વર્ષ 1949થી વિધાર્થીઓના પ્રશ્નોને વાંચા આપતું આવ્યું છે. ગુજરાતના શૈક્ષણિક જગત માટે એ ખુબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરુ થયેલ નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે. ગત વર્ષે પણ અભાવિપ પ્રતિનિધિ મંડળ દ્વારા […]