દ્વાદશ જ્યોર્તિલિંગ પૈકીનું છઠ્ઠું ભીમાશંકર મહાદેવનું મંદિર પુનાથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં ભીમા નદીના ઉદગમ સ્થાન પાસે આવેલું છે. ભીમાશંકર જ્યોર્તિલીંગ મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું છઠ્ઠું જ્યોતિર્લિંગ છે.આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે.આ સ્થળ ભીમા નામની નદીનું ઉદગમ સ્થાન છે.ભીમા નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદીને મળે છે.આ મંદિરનું બાંધકામ પ્રાચિન અને અર્વાચિન નાગર શૈલીમાં કરવામાં આવ્યું […]
Author: JKJGS
વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાના બેનરોમાં ઝઘડિયાના ધારાસભ્યની ઉપેક્ષા
સ્થાનિક આગેવાનો દ્વારા પોસ્ટર માં ધારાસભ્ય રિતેશ વસાવાની રીતસરની બાદબાકી ભરૂચ ઝઘડિયા તાલુકામાં ભાજપા સંગઠનમાં ભારે ડખા ચાલી રહ્યા છે. આવી ચર્ચા છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી. આજે આ ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું. કારણ કે, વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાના બેનરોમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાને કાપવામાં આવ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં ભાજપે કોઈ વિધાનસભામાં સૌથી […]
જામનગરમાં સતત ત્રીજા વર્ષે શ્રી કાશી વિશ્ર્વનાથ મહાદેવની પાલખી યાત્રા યોજાશે
શ્રી કાશી વિશ્ર્વનાથ યુવક મંડળ *સમસ્ત ખવાસ રજપૂત સમાજ શ્રી કાશી વિશ્ર્વનાથ યુવક મંડળ-સમસ્ત ખવાસ રજપૂત સમાજ જામનગર દ્વારા સતત ત્રીજા વર્ષે પાલાખી યાત્રાનું આયોજન શ્રી કાશી વિશ્ર્વનાથ યુવક મંડળ-સમસ્ત ખવાસ રજપૂત સમાજ જામનગર દ્વારા સતત ત્રીજા વર્ષે પાલાખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.12-8-2024ને શ્રાવણ માસના બીજા સોમવારે શ્રી કાશી વિશ્ર્વનાથ મહાદેવની પાલખી […]
નેત્રંગ ખાતે કરાય ચૈતર વસાવાના સથવારે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં 68 જેટલા દેશોના 400 આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. […]
માંગરોળ માં રસ્તાઓ પર રખડતા ઢોરનો અડિંગો જામ્યો: ચોમાસાની સીઝનમાં ઢોરનો ત્રાસ વધ્યો
રાહદારી અને વાહનચાલકોને અકસ્માતનો ભય: નગરપાલિકા તંત્ર મૌન ”માંગરોળ ના મુખ્ય લીમડાચોક મા પણ ઢોર અડીંગો જમાવી ને બેઠા હોય છે આ શહેરનો મુખ્ય ચોક છે ત્યાથી અનેક બાળકો બુઝર્ગો પસાર થતા હોય છે કોઈ જાનહાની થાયતો જવાબદાર કોણ?? તેવુ લોકો પુછી રહ્યા છે,, માંગરોળ શહેર માં ચોમાસાની સીઝનમાં શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે.અને […]
દૈનિક રાશિફળ (10/08/2024)
જનતા કી જાનકારી ન્યુઝ તા. 10/08/2024 મેષ આજે તાણથી મુક્ત થવા માટે તમારો કીમતી સમય તમારા બાળકો સાથે વિતાવો. બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભૂતિ તમને થશે. કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે. તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે. ગત દિવસો માં જેટલું ધન તમે પોતાના […]
આદિજાતી વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિશ્વ આદિવાસી દિવસની ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે માનનીય નાયબ મુખ્ય દંડક શ્રી, ગુજરાત વિધાનસભા શ્રી કૌશિકભાઈ વેકરીયાની અધ્યક્ષતામા ભરૂચ જિલ્લાનો કાયઁક્રમ ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે યોજાયો.. ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાયઁક્રમ પણ યોજવામાં આવ્યો… રાજપારડી ચારરસ્તા ખાતે આવેલ બિરસામૂંડા પ્રતિમાને કૌશિકભાઈ વેકરીયા તેમજ રીતેશભાઈ વસાવા દ્રારા ફૂલહાર […]
ક્રિકેટ ક્ષેત્રે ઓલપાડ તાલુકાનાં સ્યાદલા ગામનું ગૌરવ: રુચિત પટેલ
સુરત જિલ્લા પંચાયત ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન અને હાલનાં કોચ એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ (ગામ સ્યાદલા) નાં સુપુત્ર રુચિત પટેલે અમેરીકાની ધરતી પર રમાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉજ્જવળ દેખાવ કરી સ્યાદલા ગામ સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કરેલ છે. અમેરિકાનાં એટલાન્ટા સ્ટેટમાં વસતાં ગુજરાતનાં ચરોતરીયા લેઉઆ પાટીદાર સમાજ દ્વારા એક સીઝન […]
એથ્લેટીક્સ સ્પર્ધામાં શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલ સાવરકુંડલાના વિધાર્થીની બહેનોએ મેળવી ઝળહળતી સિદ્ધિ…
શ્રી કે કે. હાઈસ્કૂલ સાવરકુંડલામાં ૬૮મી અખિલ ભારતીય તાલુકા કક્ષાની એટલેટીક્સ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં એસ.વી.દોશી ગર્લ્સ હાઈસ્કૂલ સાવરકુંડલાના વિધાર્થીની બહેનોએ પ્રથમ અને દ્વિતીય નંબર લાવી શાળાનું ગૌરવ વધારેલ છે. અન્ડર – ૧૯ માં પ્રથમ ગોહિલ જેન્સી, મેર તુલસી, ટોટા રક્ષિતા, ગેલાણી રિયા, ખોખર અલ્ફિયા, કાછડ આશા… દ્રિતીય ડાભી હર્ષિતા, રાઠોડ આયુષી, કાનાણી હેમાંગી, સરવૈયા […]
સામપુરા પ્રાથમિક શાળામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સામપુરા શાળા માં ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકો પરંપરાગત પોશાક પહેરી ઉત્સાહભેર શાળાએ આવ્યા હતાં. શાળાનાં મુખ્યશિક્ષક અનિલભાઈ ચૌધરીએ બાળકો સમક્ષ આદિવાસીઓનાં ઈતિહાસની વાતો રજૂ કરી હતી. તેમણે આદિવાસી ખાણું, નાચણું, ઘરેણાં તેમજ બોલી વિષયક માહિતી સાથે બાળકોને વિશ્વ આદિવાસી દિવસની […]










