સબ જેલ છોટાઉદેપુર ખાતે જિલ્લા આરોગ્ય શાખા છોટાઉદેપુર તથા જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા તેમજ સબ જેલ છોટાઉદેપુર નાં ના સહયોગથી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ તથા એમઓ ડીટીસી ડો કુલદીપ શર્મા, જિલ્લા પ્રોગ્રામ કો ઓર્ડીનેટર કુલદીપસિંહ ગોહિલ ,ડીટીસી ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈધ […]
Author: JKJGS
વન મહોત્સવ” ની ઉજવણી રૂપે ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસીઝ ઓથોરીટી, છોટાઉદેપુર દ્વારા ૮,૦૦૦ ઉપરાંત વૃક્ષો રોપાયા
છોટાઉદેપુર ડિસ્ટ્રીકટ કોર્ટના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ અને ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસીઝ ઓથોરીટી, છોટાઉદેપુરના ચેરમેન એમ.જે.પરાશર સરના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર તથા તેના તમામ તાલુકાના જુદા-જુદા વિસ્તારમાં જુદી-જુદી પ્રજાતિના મળીને આઠ હજાર ઉપરાંત વૃક્ષો રોપીને વૃક્ષારોપણના મહત્વ અને ઉપયોગિતા બાબતે સંદેશ આપવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે. એમ.જે.પરાશર સાહેબનું દૃઢપણે માનવુ છે કે પર્યાવરણના સંરક્ષણ અને સંતુલનને જાળવી રાખવા માટે […]
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના વિદ્યાર્થીઓ દ્વારા સામાજિક પરિપ્રેક્ષ્યમાં યોજાઈ વિભિન્ન સ્થળોની મુલાકાત
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, કઠલાલના સમાજશાસ્ત્ર વિભાગ, રાષ્ટ્રીય સેવા યોજના (NSS) અને ઇનોવેશન ક્લબના સંયુક્ત ઉપક્રમે માન. આચાર્ય ડૉ. દિવ્યનાથ શુક્લની પ્રેરણા, પ્રોત્સાહન તેમજ માર્ગદર્શનથી કઠલાલ તાલુકાના વિભિન્ન માળખા જેમ કે, પોલીસ સ્ટેશન, ન્યાયાલય, નારી અદાલત અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રની સામાજિક પરિપ્રેક્ષ્યમાં મુલાકાત કરવામાં આવેલ. આજના યુવાનો અને ખાસ કરીને સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ માત્ર […]
કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે મા અંબાના આશીર્વાદ મેળવ્યા
રાજ્યના કેબીનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતે આજરોજ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી ખાતે જગતજનની મા અંબાના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ રાજ્યની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. રાજ્યના ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહ રાજપુતે આદ્યશક્તિ મા અંબાના ચરણે શીશ ઝુકાવી ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન અને પૂજા- અર્ચના કર્યા હતા. તેમજ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. […]
વિશ્વ વસ્તી દિવસ ઉજવણી અંતર્ગત જોડિયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડિયાણા ની આંગણવાડી-૩ ખાતે ગુરુશિબિર યોજાઈ તેમજ રેલી કાઢવામાં આવી
જોડીયા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હડિયાણા ની આંગણવાડી નંબર-૩ ખાતે વિસ્તાર માં ગામના બહેનો ને એકઠા કરી. ૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસ પ્રચાર પ્રસાર અંતર્ગત કુટુંબ નિયોજન માટે વિવિધ પદ્ધતિ કાયમી અને બિન કાયમી પદ્ધતિ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી. કાયમી પદ્ધતિ માં સ્ત્રી નસબંધી તેમજ પુરુષ નસબંધી વિષે અને બિન કાયમી પદ્ધતિ નિરોધ , […]
જમીનની સાથે માનવ સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક – શૈલેશભાઈ રાઠવા પ્રાકૃતિક ખેતીને અપનાવવા માટે અન્ય ખેડૂતોને જાગૃત કરે
માનવી શરીર ભૂમિ, વાયુ, જલ, અગ્નિ અને આકાશ એમ પાંચ તત્વોનું બનેલું છે. મનુષ્યનું શરીર અને સ્વાસ્થ્ય આ પંચતત્વો પર નિર્ભર કરે છે. સમયની સાથે પરિવર્તનો થયા, સમયની માંગ પ્રમાણે પરિણામો પરિણામલક્ષી નથી, આજે પર્યાવરણહિતેષી પ્રાકૃતિક ખેતી જરૂરી બની છે. વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે વર્ષોથી જમીનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગના કારણે જમીનની […]
૧૧ જુલાઈના રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના તાબા હેઠળની તાલુકા હેલ્થ ઓફિસ બોડેલી અને કવાંટ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી
૧૧ જુલાઈના રોજ છોટાઉદેપુર જિલ્લા ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના તાબા હેઠળની તાલુકા હેલ્થ ઓફિસ બોડેલી અને કવાંટ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતીની શાનની થીમ સાથે છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકા અને આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કુટુંબ નિયોજનની કાયમી અને બિન કાયમી પદ્ધતિઓ વિશેની […]
પાવીજેતપુર તાલુકાની આદિવાસી આશ્રમ શાળા બાર ખાતે ટીબીની સારવાર લઈ રહેલા દર્દીને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી
છોટાઉદેપુર વિધાનસભાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા દ્વારા જેતપુર પાવી તાલુકાના બાર ગામ ખાતે આવેલ આદિવાસી આશ્રમ શાળા ખાતે ટીબી રોગના દર્દીઓ માટે કીટ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં જીતેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણ તથા બાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તેમજ આરોગ્ય સ્ટાફ તથા ટીબી સુપરવાઇઝર વિનોદભાઈ વણકર અને નેહલભાઈ […]
કેન્દ્ર સરકાર અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ચાલતી અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા 14 જેટલા લાભાર્થીઓને કુલ 25,44,237 જેટલી દાવા રકમ ચૂકવવામાં આવી
કેન્દ્ર સરકાર અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ચાલતી અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં પોસ્ટ ઓફિસ વિભાગ દ્વારા કુલ ૧૪ જેટલા લાભાર્થીઓને દાવા રકમ ચૂકવવામાં આવી છે. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને અકસ્માતમાં મૃત્યુ થવા બદલ તેમજ અકસ્માતમાં દવાખાનામાં સારવાર માટે લીધેલા વીમા મુજબ દાવા રકમ ચૂકવવામાં આવે છે. જેમાં 289ના વાર્ષિક પ્રીમિયમમાં અક્સ્માતમાં મૃત્યુ […]
ડ્રીમ વર્લ્ડ ડાન્સ એકેડમી દ્વારા ત્રીજા એડવેન્ચર નો ત્રણ દિવસ નો કેમ્પ યોજાયો
આ બાબતે એકેડમી ના અર્થ શાહે જણાવ્યુ હતુ કે આજના સમય મા મોબાઇલ અને ડિજિટલ ની દુનિયા છોડી કુદરત ના સાનિધ્ય મા પ્રકૃતિ સાથે જોડાઇ તેના મૂળ અને જમીન સાથે જોડવાના ભાગરૂપે આ કાર્યક્રમ નુ આયોજન કરાવામા આવ્યુ આ મા સિતેર થી વધુ સ્ટુડન્ટ જોડયા હતા જેમા ગુજરાત ની વિવિધ જગ્યા જે વણખેડાયલી છે જે […]










