Gujarat

“છોટાઉદેપુર જિલ્લાની સરકારી શાળાઓમાં રંગબેરંગી રંગોળીથી કરવામાં આવી રહી છે “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી

 નાગરિકોમાં દેશપ્રેમની ભાવના જાગે તે માટે સ્વતંત્રતા દિન પૂર્વે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત જાહેર સ્થળો, કચેરીઓ, વ્યવસાયના સ્થળો તથા ઘર પર તિરંગા લગાવવામાં આવે છે. આ અભિયાનમાં જિલ્લાના વધુમાં વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે સરકારી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ રહી છે, જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની સરકારી શાળાઓના બાળકો […]

Gujarat

છોટાઉદેપુર જિલ્લાની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ તિરંગા રેલી દ્વારા દેશભક્તિમય વાતાવરણ ઉભું કર્યું

 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોને પોતાના ઘર, સંસ્થા, કચેરી વગેરે પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થવા માટે આહ્વાન કર્યું છે. આ અભિયાનમાં શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા છે. જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની સરકારી શાળાઓના વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્ર ધ્વજ લઇને રેલી કાઢી હતી. રેલીમાં ‘જય હિન્દ’ નાં નારા સાથે વિદ્યાર્થીનીઓએ દેશભક્તિમય વાતાવરણ […]

Gujarat

“હર ઘર તિરંગા” અભિયાન : છોટાઉદેપુર

છોટાઉદેપુર ટ્રાફિક પોલીસ દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું  સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશના દરેક નાગરિક સહભાગી બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. આ અભિયાન અંતર્ગત તમામ લોકો પોતાના ઘર પર તિરંગો લહેરાવી શકે તે માટે સામાજિક સંસ્થાઓ, પોલીસ વિભાગ વગેરે દ્વારા તિરંગાઓનું વિતરણ […]

Gujarat

“હર ઘર તિરંગા” અભિયાન :છોટાઉદેપુર

માનવ સાંકળ રચીને “હર ઘર તિરંગા” નો સંદેશો ફેલાવતા છોટાઉદેપુર જિલ્લાના વિદ્યાર્થીઓ  સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ દેશવ્યાપી અભિયાન ‘હર ઘર તિરંગા’ માં લોકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. રાજ્યભરની સાથે છોટાઉદેપુર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાની શાળાઓ દ્વારા ચિત્ર સ્પર્ધા, […]

Gujarat

હવે તો હદ છે.. ખાડામાં રોડ છે કે પછી રોડ માં ખાડા છે !! મણકા ખસી જાય તેવા સાવરકુંડલા શહેરના મુખ્ય હાથસણી રોડના ખાડાઓથી લોકો ત્રાહિમામ 

જિલ્લા પંચાયતના પદાધિકારીઓ દ્વારા એક જ જવાબ ચાર – ચાર વર્ષથી મળે છે હાથસણી રોડ લેવાય ગયો છે..! પણ.. કયારે..? સાવરકુંડલા શહેરનો મુખ્ય હાથસણી રોડ જેમા ૨૦ સોસાયટી અને ચાર ગામોને જોડતો રોડની બિસ્માર હાલત આજે ચાર – ચાર વર્ષથી લોકો અને રાહદારીઓ હેરાન પરેશાન થાય છે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓને સીટીના મતદારો આવતા ન હોવાથી […]

Gujarat

એસ વી દોશી ગર્લ્સ હાઈ  સ્કૂલ સાવરકુંડલા દ્વારા વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી. દોશી ગર્લ્સ હાઇસ્કૂલ દ્વારા તારીખ ૧૦-૮-૨૪  ના રોજ વિશ્વ સિંહ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગ નિમિત્તે શાળાની વિદ્યાર્થીની બહેનોને સિંહનું માસ્ક વિતરણ કરવામાં આવેલ હતું.જેમાં શાળાના આચાર્ય  ઉષાબેન તેરૈયા,શાળાના સુપરવાઇઝર  નીતાબેન ત્રિવેદી તેમજ શાળાના શિક્ષક ભાઈઓ-બહેનો દ્વારા આ ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીનીઓને સિંહોની વસ્તી તેમજ સૌરાષ્ટ્ર અને […]

Gujarat

સાવરકુંડલા નગરપાલિકા પૂર્વ સદસ્ય હિતેષ સરૈયાએ સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને સાવરકુંડલા શહેરના વિવિધ સ્થળોએ રખડતા ઢોરોનો ત્રાસ દૂર કરવા યોગ્ય કરવા રજૂઆત કરી

સાવરકુંડલા શહેરના પૂર્વ નગરપાલિકા સદસ્ય હિતેષ સરૈયાએ સાવરકુંડલા શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરના નિરાકરણ માટે યોગ્ય કરવા સાવરકુડલા નગરપાલિકા ચીફ ઓફિસરને વિનંતીસહ એક લેખિત રજૂઆત કરી હતી વધુમાં તેમણે આ અંગે જણાવ્યુ કે સાવરકુંડલામાં આવેલ ભુવા રોડમાં  તેમજ શાક માર્કેટના પુલ  પર, લોહાણા મહાજન વાડીના પુલ પર તેમજ રિદ્ધિ સિદ્ધિ મંદિર પાસેના પુલ  ઉપર તેમજ […]

Gujarat

દૈનિક રાશિફળ (12/08/2024)

જનતા કી જાનકારી ન્યુઝ 12-08-2024    મેષ આજના દિવસે  ઉત્સાહિત કરનારી તથા તમને નિરાંતવા રાખતી પ્રવૃત્તિઓ સાથે સંકળાઓ. ઉતાવળમાં મૂડીરોકણને લગતા નિર્ણયો લેતા નહીં- દરેક શક્ય બાજુથી તમે રોકાણ અંગે ચકાસણી નહીં કરો તો નુકસાન થવું ચોક્કસ છે. તમે જો વધારે પડતા દયાળુપણ વર્તશો તો-તમારી નિકટના લોકો તમારો ગેરફાયદો ઉપાડશે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે […]

Gujarat

આજ નું પંચાંગ (12/08/2024)

જનતા કી જાનકારી ન્યુઝ   તિથિ સપ્તમી (સાતમ) – 07:57:33 સુધી નક્ષત્ર સ્વાતિ – 08:33:54 સુધી કરણ વાણિજ – 07:57:33 સુધી, વિષ્ટિ ભદ્ર – 20:50:29 સુધી પક્ષ શુક્લ યોગ શુક્લ – 16:25:13 સુધી વાર સોમવાર સુર્ય અને ચંદ્રની ગણતરીઓ સૂર્યોદય 06:14:51 સૂર્યાસ્ત 19:13:42 ચંદ્ર રાશિ તુલા – 28:15:55 સુધી ચંદ્રોદય 12:41:00 ચંદ્રાસ્ત 23:47:00 ઋતુ વર્ષા હિન્દૂ ચંદ્ર તારીખ શક સંવત 1946   ક્રોધી વિક્રમ […]

Gujarat

રાજકોટમાં સવારે 7 વાગ્યાથી સાડા 4 કલાક 8 રસ્તા પર પ્રવેશ બંધી અને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા, જાણો વૈકલ્પિક રસ્તા વિષે માહિતી

રાજકોટ શહેર ખાતે યોજાનાર તિરંગાયાત્રાને લઇ યાત્રાના રૂટ ઉપર કોઇ ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તેમજ કોઇ અનીચ્છનીય બનાવ બનવા પામે નહી અને તિરંગા યાત્રાને ટ્રાફિકનો અવરોધ ન થાય તે માટે આવતીકાલે સવારે 7 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી 8 જેટલા રસ્તા ઉપર વાહનો માટે પ્રવેશ બંધ અને “નો પાર્કિંગ” ઝોન જાહેર કરવામાં આવેલ છે. પોલીસ હેડ […]