વર્તમાન સમયમાં પર્યાવરણ સંતુલન મોટા પ્રમાણમાં જોખમાયુ છે માનવ જિંદગી ઉપર પ્રદૂષણનું આક્રમણ અનહદે થઈ રહ્યું છે. પર્યાવરણ જાળવણી માટે અને પ્રદૂષણ નિવારણ માટે કેવળ યજ્ઞો જ અંકુશ જાળવી શકે તેમ હોય માટે યજ્ઞ એ માનવ જિંદગી માટે દેવના વરદાન સમાન સાબિત થાય છે. હમણાં જ મુંબઈમાં અખિલ ગાયત્રી પરિવાર દ્વારા 49 મો યજ્ઞ સંપન્ન […]
Author: JKJGS
સાવરકુંડલા શહેરમાં વિશ્ર્વ સિંહ દિવસ નિમિત્તે તારીખ ૧૦ ઓગસ્ટના રોજ ભવ્ય મહારેલીનુ આયોજન કરવામાં આવેલ છે
સાવરકુંડલામાં આગામી ૧૦મી ઓગસ્ટે, વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિત્તે સાવરકુંડલા જે.વી.મોદી હાઈસ્કૂલ પાછળ મેદાન ખાતે એક ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહારેલીનું મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતનું ગૌરવ સમાન ગીરના સિંહના સંરક્ષણ માટે જનજાગૃતિ ફેલાવવાનો છે. આ મહારેલીનું આયોજન નોર્મલ રેન્જ, સાવરકુંડલા વન વિભાગ, સામાજિક વનીકરણ રેન્જ, સાવરકુંડલા અને વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, સાવરકુંડલા દ્વારા […]
ગાયત્રી સંસ્કાર વિધાલય ચલાલા માં બાળકોને ટીટેનસ (ધનુર રસીકરણ)ની વેક્સીન આપવા આવી
યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ચલાલા દ્વારા સંચાલિત ગાયત્રી સંસ્કાર વિદ્યાલયના બાળકોને આરોગ્ય વિભાગ દ્વારા પી. એચ.સી. હેલ્થ સેન્ટર ગોપાલગ્રામ ના સ્ટાફ ડો. સાગઠીયા દીપાલીબેન, કાળીયા ઇલાબેન દ્વારા બાળકોને ટીટેનસ (ધનુર) વેક્સીન આપવામાં આવી હતી. સંસ્થાના વડા પુ. શ્રી. ડો. રતિદાદા તથા સંસ્થાના ડાયરેકટર શ્રી ભારત ભૂષણ મહેશભાઈ મહેતા દ્વારા દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં […]
સાવરકુંડલા ખાતે આવેલ શ્રી કે.કે હાઈસ્કૂલમાં હાસ્ય દિવસની ઉત્સાહભેર કરવામાં આવી ઉજવણી
શ્રી કે.કે હાઈસ્કૂલ અને કે.કે ઘેલાણી હાયર સેકન્ડરી સ્કૂલ,સાવરકુંડલામાં તારીખ ૩-૮-૨૪ ને શનિવારના રોજ CA સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત હાસ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી .આજના વર્તમાન સમયમાં ચિંતાથી ભરેલા જીવનમાં લોકો હાસ્યને ભૂલી ગયા છે.વિદ્યાર્થીઓ પણ ભણતરના ભારથી બધું ચિંતિત બનતા જણાય છે. એવા સમયમાં વિદ્યાર્થીઓને હળવાફુલ અને ચિંતામુક્ત બનાવવા સાંસ્કૃતિક કાર્યક્રમના ભાગરૂપે આ નવતર […]
ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની સૂચના. સાવરકુંડલા શહેર ભાજપ તેમજ નગરપાલિકા દ્વારા કરેલ રજૂઆતનો અંત
સ્ટેટ હાઇવે દ્વારા સાવરકુંડલાનો મુખ્ય માર્ગ એવા અમરેલી રોડ રામદેવપીર મંદિર પાસે પડેલા ખાડામાં પેવર બ્લોકની કામગીરી ચાલુ થઈ. સાવરકુંડલા શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે જેમાં અમરેલી રોડ રામદેવપીર મંદિર પાસે ખૂબ જ મોટા ગાબડા પડી ગયેલ હોય ત્યાં પેવર બ્લોક બેસાડી રીપેરીંગ કરવા માટે શહેર ભાજપ દ્વારા ગત ૧૬ જુનના રોજ ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના […]
શાપર-વેરાવળ મા જીલ્લા ક્ષય કેન્દ્ર-રાજકોટ દ્વારા ટીબી ના દર્દી ઓ ને પોષણ આહાર કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો
સામાજિક સંસ્થાઓ પોષણયુક્ત આહાર માટેની કીટ પણ આપી રહી છે વિનામૂલ્યે. એક કદમ માનવતા કી ઓર.. માનનીય પ્રધાનમંત્રીશ્રીના ટીબીમુક્ત ભારત અભિયાનને સાકાર કરવાના હેતુથી ટીબીના જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને દાતાશ્રીઓ દ્વારા પોષણ કીટ આપવામાં આવે છે. આ અનવયે તા. 07/08/2024 ના રોજ 20 ટીબી ના જરૂરિયાતમંદ દર્દીઓને સ્નેહ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પોષણ આહાર કીટ વિતરણ […]
માંગરોળ શહેરમાં મામલતદાર એ કરી લાલ આંખ પેશકદમી દુર કરવાની કાર્યવાહીથી જમીન માફીયાઓમા ફફડાટ
માંગરોળ શહેરમાં છેલ્લા ઘણાં સમયથી માંગરોળ શેખમીયા તળાવ આસપાસના વિસ્તારોમાં સરકારી જમીનોમાં ગેરકાયદેસર બાંધકામ થયેલા હતા અને આ પેશકદમી થતાં તળાવ ઓવરફલો થતા પાણી નીકાલની વ્યવસ્થા ન હોવાને કારણે લોકોનાં ઘરોમાં પાણી ઘુસી જતા હતા પરંતુ ઘણાં મામલતદારો આવ્યા અને ગયાં છતાં આ પેશકદમી અડીખમ હતી પરંતુ નવા મામલતદાર આર ડી પરમાર આવતાંની સાથેજ આ […]
સાવરકુંડલા શહેરમાં રસ્તા પર આવી જતાં ઢોરનો ને કારણે સર્જાતી ટ્રાફિક જામ સમસ્યા આ માટે દોષિત કોણ?
સાવરકુંડલા શહેરના જાહેર રોડ પર રસ્તા પર આવી જતા માલઢોર ત્રાસથી આમ જનતા પરેશાન. લગભગ સાવરકુંડલાના મોટા ભાગના જાહેર રોડ પર જ્યાં ત્યાં માલ ઢોર અડ્ડા જમાવીને બેઠા જોવા મળે છે. જેના કારણે જાહેર રોડ પર ટ્રાફિક નિયમન પણ ખૂબ મુશ્કેલ બને છે. ખાસકરીને બાળકો વૃદ્ધો અને બિમાર વ્યક્તિઓને રસ્તા પર ચાલતાં જવું એટલે જાણે […]
કવાટ તાલુકા પંચાયતનાં પ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, મિલન રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાયા
છોટાઉદેપુર જિલ્લાની કવાંટ તાલુકા પંચાયત માં ખાલી પડેલી પ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 26 સભ્યોમાંથી ભાજપના 16 સભ્યોએ પક્ષ દ્વારા આપેલ મેન્ડેડ એવા મિલન રાઠવા તરફી મતદાન કરતા મિલન રાઠવા કવાંટ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયા છે. કવાટ તાલુકા પંચાયતમાં અગાઉ ભાજપના પીન્ટુ રાઠવા સહિત 8 સભ્યોએ બળવો કરી કોંગ્રેસનાં ટેકા […]
સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા જામનગરમાં ૩.૯૦ લાખ તિરંગા અપાયા
વિવિધ જિલ્લાઓમાં કુલ ૭.૯૦લાખ તિરંગા વહીવટી તંત્રને સુપ્રત જામનગર તા.૮ઓગસ્ટ: રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તા.૮ થી તા.૧૫ ઓગસ્ટના સપ્તાહ દરમિયાન યોજાનાર ‘તિરંગા યાત્રા’ની ઉજવણી તેમજ ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં સહભાગી થવા રિલાયન્સ ઈંડસ્ટ્રીઝ દ્વારા જામનગર જિલ્લામાં ૩.૯૦ લાખ અને રિલાયન્સ ગ્રીન ટાઉનશીપમાં ૧૦ હજાર સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ ૭.૯૦ લાખ તિરંગા […]










